SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ન નીકળે કે અશમાં જીવનને મસ્ત રાખવાની અને મનને પ્રસન્ન રાખવાની તાકાત ધરબાયેલી છે જ ! ગણિત સ્પષ્ટ છે. જે પરિસ્થિતિ વ્યક્તિ માટે ત્રાસરૂપ બની રહી હોય. એનાથી વિપરીત પરિસ્થિતિ વ્યક્તિ માટે આશીર્વાદરૂપ બની જ રહેતી હોય છે. આ જ ગણિતને તું દોષ-ગુણની બાબતમાં ગોઠવી દે જે, વાસના જો ત્રાસરૂપ છે તો ઉપાસના આશીર્વાદરૂપ બનવાની જ છે, ઉદ્ધતાઈ જો વેદનારૂપ છે તો વિનય વરદાનરૂપ બનવાનો જ છે. અહંકાર જો અજગર લાગે છે તો સમર્પણ પુષ્પની માળા લાગવાનું જ છે. ક્રોધ જો કલ્પાંતકારક છે તો ક્ષમા આનંદદાયક લાગવાની જ છે. મારી એક વાત માનીશ ક્રોધ જેટલી વાર કર્યો છે ને, એનો દસમો ભાગ નું માને આપી છે. એના જે લાભો તને અનુભવવા મળશે, એ અનુભવ પછી તું ક્રોધને કાયમના રામરામ કરી જ દઈશ.
SR No.008930
Book TitleMaja Aavi Gai
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy