________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પ્રશમરતિ મોહનીય. ૪. અનત્તાનુબંધી ક્રોધ. ૫. અ. માન. ૬. અ. માયા, ૭. અ. લોભ. ૮-૯-૧૦-૧૧. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ, ૧૨-૧૩-૧૪-૧૫. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ. ૧૬-૧૭-૧૮-૧૯ સંજ્વલન કોધમાન-માયા-લોભ. ર૦, હાસ્ય, ૨૧. રતિ, ૨૨. અરતિ, ૨૩, ભય, ૨૪. શોક. ૨૫. જુગુપ્સા, ૨૩. પુરુષવેદ, ૨૭. સ્ત્રીવેદ, ૨૮. નપુંસક વેદ.
(૫) આયુષ્ય: ૧ નરક આયુષ્ય, ૨. તિર્યંચ આયુષ્ય, ૩. મનુષ્ય આયુષ્ય. ૪. દેવ આયુષ્ય.
(૬) નામ : ૧. ગતિનામ, ૨. જાતિનામ, ૩, શરીરનામ, ૪. અંગોપાંગનામ, ૫. નિર્માણનામ, ૬. બંધનનામ, ૭, સંસ્થાનનામ, ૮. સંધાતનનામ, ૯. સંહનનનામ, ૧૦, સ્પર્શનામ, ૧૧. રસનામ, ૧૨. વર્ણનામ, ૧૩, ગંધનામ, ૧૪, આનુપૂર્વનામ, ૧૫. અગુરુલઘુનામ, ૧૬. ઉપઘાતનામ, ૧૭. પરાઘાતનામ, ૧૮. આતપનામ, ૧૯. ઉદ્યાતનામ, ૨૦. ઉચ્છવાસ નામ, ૨૧. વિહાયોગતિનામ, ૨૨. પ્રત્યેક શરીરનામ, ૨૩, સાધારણશરીર નામ, ૨૪. ત્રસનામ, ૨૫. સ્થાવરનામ, ૨૬. શુભનામ, ૨૭. અશુભનામ, ૨૮. સુભગનામ, ૨૯. દુર્ભાગનામ, ૩૦. સુસ્વરનામ, ૩૧. દુધરનામ, ૩૨. સૂક્ષ્મનામ, ૩૩. બાદરનામ, ૩૪. પર્યાપ્તનામ, ૩૫. અપર્યાપ્તનામ, ૩૬. સ્થિરનામ, ૩૭. અસ્થિરનામ, ૩૮. આદેયનામ, ૩૯. અનાદેય નામ, ૪૦. યશોનામ, ૪૧. અયશોનામ, ૪૨. તીર્થંકરનામ.
(૭) ગોત્ર : ૧. ઉચ્ચગોત્ર, ૨, નીચગોત્ર. (૮) અન્તરાય : ૧. દાનારાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય, ૫. વીર્યાન્તરાય.
આ રીતે - પ+૯+૧+૨૮+૪+૪૨+૨+૫ = ૯૭ ઉત્તરભેદ થાય. બીજી પદ્ધતિએ ગણના કરવામાં આવે તો ૧૨૨ ઉત્તરપ્રકૃતિ થાય; આ ગણનામાં માત્ર નામકર્મના ભેદો વધુ વ્યાપકતાથી ગણવામાં આવે છે, અર્થાત્ નામકર્મની ૬૭ અને બાકીનાં સાત કર્મોની પપ=૧૨૨ ભેદ થાય. નામ કર્મના ૯૭ ભેદ આ રીતે થાય છે.
ગતિ ૪ + જાતિ પ + શરીર ૫ + અંગોપાંગ ૩ + સંઘયણ ૬ + સંસ્થાન ૬ + વર્ણાદિ ૪ + આનુપૂર્વી ૪ વિદાયગતિ ર = ૩૯ +2સદશક +સ્થાવરદશક + પ્રત્યેક આઠ = ૬૭.
આ રીતે આઠ કર્મોની ૧૨૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે, બંધમાં તો ૧૨૦
For Private And Personal Use Only