________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮૮
પ્રશમરતિ તિર્યંચમાં
પરિગ્રહ સંજ્ઞાવાળા સહુથી થોડા, તેનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, તેનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગુણા અને તેનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણા.
મનુષ્યમાં
ભય સંજ્ઞાવાળા સહુથી થોડા, તેનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, તેનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગુણા અને તેનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગુણા.
દેવમાં -
આહાર સંજ્ઞાવાળા સહુથી થોડા, તેનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, તેનાથી મૈથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણા અને તેનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગુણા.
આ રીતે “સંજ્ઞાઓનું વર્ણન આગમગ્રન્થોમાં કરવામાં આવેલું છે.
For Private And Personal Use Only