________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧
લેશ્યા
શુક્લલેશ્યાવાળા જીવો : લાન્તક દેવ, મહાશક દેવ, સહસ્ત્રાર દેવ, આનત-પ્રાણત-આરણ-અશ્રુત-નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવ. (૨) બે વેશ્યાવાળા જીવો : આ કૃષ્ણ અને નીલ વેશ્યાવાળા જીવો ઃ ધૂમપ્રભા નારકી છે નીલ અને કાપોત લેશ્યાવાળા જીવો : વાલુકાપ્રભા નારકી (૩) ત્રણ લેશ્યાવાળા જીવો :
- કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળા જીવો : નારકી, અગ્નિકાય, વાયુકાય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચઉરિદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય, સૂક્ષ્મ-સ્થાવર જીવ; બાદર નિગોદ.
તેજો-પદ્ય-શુક્લ વેશ્યાવાળા જીવો : વૈમાનિક દેવ, પુલાક નિર્ઝન્થ, બકુસ, નિર્ચન્થ, પ્રતિસેવના-કુશલ, પરિહાર-વિશુદ્ધિ સંયત અને અપ્રમત્ત સંયત. (૪) ચાર લેશ્યાવાળા જીવો ઃ
- કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-લેશ્યાવાળા જીવો : પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ભવનપતિ, વાણવ્યંતર, યુગલિક, દેવીઓ. (૫) પાંચ લેશ્યાવાળા જીવો ઃ
કૃષ્ણલેશ્યા પાલેશ્યા સુધીની લેશ્યાવાળા જીવો : જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્તા અને સંખ્યાના વર્ષના આયુષ્યવાળા સંગ્લી તિર્યંચ પંચેન્દ્રિય જીવો, કે જેઓ સનતુ કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય.
(૧) છ લેશ્યાવાળા જીવો : કૃષ્ણલેશ્યાથી શુક્લલેશ્યાવાળા જીવો તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, કષાયકુશીલ અને સંયત.
કષાય અને લેક્ષા : કષાય અને વેશ્યાનો અવિનાભાવી સંબંધ નથી, એટલે કે જ્યાં કપાય હોય ત્યાં લેક્ષા હોય છે; પરંતુ લેગ્યા હોય ત્યાં કષાય ન પણ હોય! કેવળજ્ઞાનીને १९८. कषायपरिणामो लेश्यापरिणामोऽविनाभूतो लेश्यापरिणामश्च कषायपरिणाम विनापि
भवति, ततः कषायपरिणामानन्तरं लेश्यापरिणाम उक्तः न तु लेश्यापरिणामानन्तरं कषायपरिणामः। - पण्ण० प० १३/ सूत्रः २/ टीका
For Private And Personal Use Only