________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧. મહાવ્રતો
સંસારનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારનાર સ્ત્રી-પુરુષને પાંચ મહાવ્રતોનું પાલન જીવનપર્યંત કરવાનું હોય છે. એ મહાવ્રોનાં નામ આ પ્રમાણે છે : ૧. પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત
''
૨. મૃષાવાદવિરમણ મહાવ્રત
૩. અદત્તાદાનવરમણ મહાવ્રત ૪. મૈથુનવિરમણ મહાવ્રત
૫. પરિગ્રહવિરમણ મહાવ્રત
પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત :
પ્રાણ = જીવ, અતિપાત = હિંસા, વિરમણ = અટકવું, જીવહિંસાથી અટકવું તે પહેલું મહાવ્રત છે,
t પ્રમાદથી થતા પ્રાણીવધને ‘હિંસા’ કહેવાય. પ્રમાદ આઠ પ્રકારનો બતાવવામાં આવ્યો છે. ૧. અજ્ઞાન ૨. સંશય ૩. વિપર્યય ૪. રાગ ૫. દ્વેષ ૬. સ્મૃતિભ્રંશ ૭. યોગદુપ્રણિધાન, અને ૮. ધર્મનો અનાદર.
આ આઠ પ્રમાદમાંથી ગમે તે પ્રમાદથી ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવની હિંસાથી અટકવું જોઈએ. આ હિંસાથી નિવૃત્તિ સમ્યગ્ જ્ઞાનપૂર્વક અને સમ્યક્ શ્રદ્ધાપૂર્વક થવી જોઈએ.
સાધુ મન-વચન-કાયાથી હિંસા કરે નહીં, કરાવે નહીં, અનુમોદું નહીં. મૃષાવાદવિરમણ મહાવ્રત :
કૃપા=અસત્ય . વાદ–બોલવું. પ્રિય, પથ્ય અને તથ્ય વચનનો ત્યાગ કરીને બોલવું. આવાં વચનાનો પરિહાર કરવો તે બીજું મહાવ્રત છે.
* ‘પ્રિય’ વચન એટલે જે સાંભળતાં જ પ્રીતિ થાય.
3)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ‘પથ્ય' વચન એટલે જેનું પરિણામ (વક્તા અને શ્રોતાને) સારું આવે. * ‘તથ્ય' વચન એટલે સત્ય વચન.
–
૧૭૩, શ્લોક નં, ૧૦
१७४. प्रभत्तयोगात् प्राणव्यपरोपण हिंसा । तत्त्वार्थसूत्रे / अ० ७
=
१७५. 'प्राणिवधात् सम्यग्ज्ञान श्रद्धानपूर्विका निवृत्तिः प्रथमव्रतम् ।' -'प्रवचनसारोद्धारे'
१७६. 'मृषा अलीक वदनं प्रियपथ्यतथ्यवचनपरिहारेण भाषणं मृषावादः तस्माद् विरतिर्द्वितीयं
व्रतम् । प्रवचनसा रोद्धारे
For Private And Personal Use Only