________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા ભવે મોક્ષ तत्र सुरलोकसौख्यं चिरमनुभूय स्थितिक्षयात् तस्मात् । पुनरपि मनुष्यलोके गुणवत्सु मनुष्यसंधेषु ।।३०० ।।
जन्म समवाप्य कुलबन्धुविभवरुपवलबुद्धिसम्पन्नः। શ્રદ્ધા-સવિન્દ્ર-જ્ઞાન-સંવર-તપવિત્નમ: નારૂ૦9
पूर्वोक्त भावनाभिर्भावितान्तरात्मा विधूतसंसारः। सेत्स्यति ततः परं वा स्वर्गान्तरितस्त्रिभवभावात् ।।३०२ ।। અર્થ: ત્યાં દીર્ધકાળપર્યત દેવલોકનું સુખ ભોગવીને, આયુષ્યનો ક્ષય થતાં, ફરીથી મનુષ્યલોકમાં ગુણવાન મનુષ્ય-પરિવારમાં જન્મેમ પામીને કુળ, સ્વજન, સંપત્તિ, રૂપ, બળ અને બુદ્ધિથી સંપન્ન બને છે. તથા શ્રદ્ધા, સમ્યકત્વ, જ્ઞાન, સંવર અને તપોબળથી પૂર્ણ હોય છે,
પહેલાં કહેલી બાર ભાવનાઓથી ભાવિત એ અત્તરાત્મા સંસારનો ત્યાગી બને છે. ત્યાર પછી વચ્ચે દેવલોકમાં જઈને, ત્રીજા ભવમાં મનુષ્યના) તે મુક્તિ પ્રાપ્ત કરશે. વિવેવન : મુનિરાજ! તમે હર્ષ પામ...તમારી ત્રીજા ભવે મોક્ષ થશે!
આ જીવન પૂર્ણ થતાં, આયુષ્ય કર્મનો નાશ થતાં તમે દેવલોકમાં જવાના. દેવલોકનાં આયુષ્ય અસંખ્ય વર્ષોનાં હોય છે. અસંખ્ય વર્ષો તમારાં સુખભોગમાં વ્યતીત થવાનાં પરન્તુ દેવ-ગતિનું તમારું આયુષ્ય પૂરું થઈ જશે એટલે પુનઃ તમને મનુષ્ય જન્મ મળવાનો જ. એ તમારો ત્રીજો અને છેલ્લો જન્મ હશે આ સંસારમાં!
૧૬૫. બાર દેવલોકનાં આયુષ્ય : ૧. સૌધર્મઇ ૩ સાગરોપમ ૨. ઈશાન સાધિક ર સાગરોપમ ૩. સનત્o સાગરપમ ૪. મહેન્દ્ર સાધિક ૭ સાગરોપમ પ. બ્રહ્મ૧૦ સાગરોપમ ૬. લાંતક0 ૧૪ સાગરોપમ ૭. મહાશુક૦ ૧૭ સાગરોપમ ૮. સહસ્ત્રાર૦ ૧૮ સાગરોપમ
૯. આનતo ૧૪ સાગરોપમ ૧૦. પ્રાણતo ૨૦ સાગરોપમ ૧૧. આરણ ૨૧ સાગરોપમ ૧૨. અય્યતo ૨૨ સાગરોપમ નવ ગ્રdયકનાં આયુષ્ય ક્રમશઃ ૨૩ સાગરોપમથી ૩૧ સાગરોપમ પાંચ અનુત્તરમાં ૩૩ સાગરોપમ
For Private And Personal Use Only