________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭.
પ્રશમરતિ ચાંદપૂર્વધર (શ્રુતકેવળી) મહાત્માઓ બનાવે છે. તીર્થકરની શોભા જેવા કે એવા વિશિષ્ટ પ્રયોજનથી દૂર રહેલા શ્રુતકેવળી આ શરીર બનાવે. 'ગાનિતેચિર્ચિત તિ ઈJRF વિશિષ્ટ લબ્ધિથી (આહારક લબ્ધિ) જેનું નિર્માણ થઈ શકે તે આહારક શરીર કહેવાય, મન:પર્યવ જ્ઞાની અને ચારણમુનિ આ લબ્ધિથી નિર્માણ કરી શકે છે. શાસ્ત્રોના અભ્યાસથી આમર્પષધિ' આદિની ઋદ્ધિ પ્રાપ્ત થવાથી પણ આહારક શરીર બનાવી શકે છે.
આહારક શરીર-નામકર્મના ઉદયથી આહારક શરીર યોગ્ય પગલાં ગ્રહણ કરીને આહારફ શરીરરૂપે પરિણભાવે. પરિણાવીને જીવપ્રદેશો સાથે એકમેક કરે.
૪. તેજસ એટલે ઉષ્ણ, ઉષ્મ પુદ્ગલોથી બનેલું તેજસ શરીર હોય છે. આ શરીરથી તેજલેશ્યા આદિ સાધી શકાય છે. ખાધેલા આહારનું પરિણામન (પાચન) આ શરીર કરે છે. જે જીવાત્માને કોઈ વિશિષ્ટ તપશ્ચર્યાથી લબ્ધિ પ્રાપ્ત થાય તેને, પ્રયોજન પડતાં તૈજસ શરીરમાંથી તેજલેશ્યા નીકળે અને કાર્ય-પ્રયોજન સાધી આપે. આ તેજસ શરીર બધા જીવોને હોય છે.
તેજસ શરીરમાંથી જેવી રીતે તેજલેશ્યાથી, રોષે ભરાયેલા જીવ બીજાનાં નિગ્રહ કરી શકે છે (બાળી શકે છે.) તેવી રીતે તૈજસ શરીરમાંથી શીતલેશ્યા પણ નીકળે છે. આ શીતલેશ્યાથી જીવાત્માં, જો તુષ્ટમાન હોય તો અનુગ્રહ ફરે છે.
તૈજસ શરીર નામકર્મના તૈજસ ઉદયથી શરીર યોગ્ય પગલોને ગ્રહણ કરીને તૈજસ શરીર રૂપે પરિણત કરે છે અને આત્મપ્રદેશો સાથે એકમેક કરે છે.
૫. જીવ પ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ ભળી ગયેલા અનન્ત કર્મપ્રદેશો જ કામણશરીર છે. જે વિર: કાન'T કર્મોના વિકાર-તે કામણશરીર. દારિકાદિ ચાર શરીરોનું બીજભૂત આ કાર્મણશરીર છે.
ભવવૃક્ષના બીજભૂત આ કાર્મણશરીરનો ઉચ્છેદ થઈ જતાં શેષ શરીરોનો જન્મ થઈ શકતો નથી. १४९. सबरस उहनसिद्धं रसाइआहारपात्रजणगं च ।
तेअगलद्धिनिमित्तं च तेअगं होई नायव्वं ।। (जीयाभिगमसूत्र-टीकायाम्] १५०. अस्मादेव भवत्येव शीतलेश्याविनिर्गमः ।
स्यातां च रोषतोषाभ्यां निग्रहानुग्रहावितः ।। [द्रव्य-लोकप्रकाशे १५१. क्षीर-नीरवदन्योन्यं श्लिष्टा जीवप्रदेशकैः ।
कर्मप्रदेशा येऽनन्ताः कार्मणं स्यात् तदात्मकम्।। सर्वेषामपि देहाना हेतुभूतमिदं भवेत् । भवान्तरगतौ जीवसहायं च सतैजसम्।। {द्रव्य-लोकप्रकाशे] .
For Private And Personal Use Only