________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિરોધ
૪૬૭ આ અત્યંત નિશ્ચલ લેશ્યાતીત પરમ નિર્જરાના હેતુભૂત ધ્યાન કરવાનું હોય છે.
સમયે સમયે થતા યોગનિમિત્તક કર્મબંધને રોકવાનો હોય છે. છે જ્યાં સુધી કર્મબંધ ચાલુ હોય ત્યાં સુધી મોક્ષ ન થાય.
पचेन्द्रियोऽथ संज्ञी य: पर्याप्तो जघन्ययोगी स्यात् ।
निरूणद्धि मनोयोगं ततोऽप्यसंख्यातगुणहीनम् ।।२७९ ।। અર્થ : જે પંચેન્દ્રિય, સંશી, પર્યાપ્ત અને જઘન્ય યોગવાળો હોય છે, તે તેનાથી પણ અસંખ્યાત ગુણહીન મનોયોગને રોકે છે.
વિવેચન : જ્યાં સુધી યોગ મિન-વચન-કાયાના હોય ત્યાં સુધી ‘લેશ્યા' હોય જ. તો પરિણામો ભેચ્છા આ સિદ્ધાંત છે. એટલે લશ્યાતીત ધ્યાન ન થઈ શકે.
બીજી વાત-જ્યાં સુધી યોગ હોય ત્યાં સુધી કર્મબંધ પણ થવાનો જ. ‘નો || યfvi fટ-જુમા રાયગો યુગ આ સિદ્ધાન્ત છે. યોગોથી પ્રતિબંધ અને પ્રદેશબંધ થાય છે. કષાયથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે. આ રીતે સમયે સમયે કર્મબંધ થતો રહે તો મોક્ષ ન થાય! જ્યારે મોક્ષમાં તો જવાનું જ છે! માટે તે મહાત્મા યોગનિરોધ' કરે છે.
યોગનિરોધ' ની પ્રક્રિયામાં સર્વ પ્રથમ તે “મનોયોગ' નો નિરોધ કરે છે. કેવી રીતે મનાયોગનો નિરોધ કરે છે, તે ગ્રન્થકારે સંક્ષેપમાં અહીં બતાવ્યું છે :
* સંજ્ઞા પર્યાપ્ત પંચેન્દ્રિય જીવાત્મા જ્યારે પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે, અર્થાત્ મન:પર્યાતિ પૂર્ણ થતાં પહેલા જ સમયે જેટલાં મનવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરે છે અને જેટલો એનો મનોયોગ હોય છે, તેનાથી અસંખ્ય ગુણહીન મનોયોગનો, કેવળજ્ઞાની દરેક સમયે નાશ કરતો જાય. અસંખ્ય સમયમાં તે સંપૂર્ણ મનોયોગનો નાશ કરે છે.
વચનયોગનો નિરોધ કેવી રીતે કેવળજ્ઞાની કરે છે, તેનું નિરૂપણ કરે છે :
१३७. पज्जत्तमेत्तसण्णिस्स जत्तियाई जहण्णजोगिस्स।
होति मणोदव्याइं तव्यावारो य जम्मत्तो।। तदसंखगुणविहीणं समए समए निरूभमाणो सो।
मणसो सव्वनिरोहं करे असंखेज्ज समएहिं।। - प्रज्ञापना टीकायाम् સંજ્ઞા' માટે જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only