SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ કિલામ - કાંઈ ખેદ ઉપજાવ્યો | આવસિઆએ - આવશ્યક હોય. | ક્રિયા સેવતાં લાગેલા અતિચારથી. અપ્પકિલતાણું - અલ્પ | પડિક્કમામિ - હું નિવત્ છું. ગ્લાનિવાળા. | ખમાસમણાણે - ક્ષમાશ્રમણ બહુસુભેણ - ઘણા સમાધિભાવે કરી. સંબંધી. દિવસો - દિવસ. | દેવસિઆએ આસાયણાએ દિવસે વઈર્ષાતો - વીત્યો છે? થયેલી આશાતનાએ કરી. જરા તપ, નિયમ, સંયમ, | તિત્તીસગ્નયરાએ - તેત્રીશ સ્વાધ્યાયરૂપ યાત્રા. આશાતના માંહેલી. ભે - આપની. અંકિંચિ - જે કાંઈ જવણિજં ચ - ઇન્દ્રિય અને | મિચ્છાએ - મિથ્યાભાવરૂપ નોઇન્દ્રિયથી પીડા નહિ પામતું આશાતનાએ કરીને, શરીર છે? | મણદુક્કડાએ - મન સંબંધી પાપ ખામેમિ - હું ખાણું છું. તે રૂપ આશાતનાએ કરીને. દેવસિ - દિવસ સંબંધી. વયદુક્કડાએ વચન સંબંધી પાપ વઈક્રમ - અપરાધને. તે રૂપ આશાતનાએ કરીને. એ પાંચ પદસ્થ ગુરુમહારાજને વંદના કરાય છે, તેથી સૂત્રનું નામ સુગુરુવાંદણા. જ્યારે ગુરુમહારાજ શાન્ત ચિત્તે, સન્મુખ આસને બેઠા હોય અને વંદન દેવરાવવામાં ઉજમાળ હોય ત્યારે તેઓની આજ્ઞા માંગીને વંદન કરવું. પણ વ્યાક્ષિત ચિત્ત હોય, અવળા મુખે બેઠા હોય, આહારનિહાર કરતા હોય અગર કરવાને ઈચ્છતા હોય, ત્યારે વંદન કરવું નહિ, કેમકે તેથી તેમનો અનાદર અને આશાતના થાય છે. એ વાત લક્ષમાં રાખવી. પ્રતિક્રમણ કરતાં, વાચના લેતાં, કાઉસ્સગ્ન કરતાં, અપરાધ ખમાવતાં, રાહુણા સાધુજી આવે ત્યારે, આલોચના લેતાં, પચ્ચકખાણ કરતાં, અને અંતસમય અનશન આદરતાં વંદન અવશ્ય કરવું જોઈએ. મસ્તક નમાવવા વડે વંદન થાય તે ફીટ્ટાવંદન. બે ખમાસમણ દેવા વડે વંદન થાય તે થોભવંદન અને બે વાંદણા દેવાવડે દ્વાદશાવર્તવંદન થાય
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy