SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ અણિમૂહિઅબલવીચિઓ, પરક્કમઈ જો જદુત્તમાઉત્તો જુંજઈ અ જહાથામ, નાયબ્યો વરિઆયારો પાટા અર્થ - પ્રકટ છે (નથી છુપાવેલું) બળ-વીર્ય જેનું, વળી જે શ્રી તીર્થકર દેવે જેમ કહ્યું છે તેમ પરાક્રમ કરે છે, અર્થાત્ સર્વ પ્રકારથી ધર્મને વિશે ઉદ્યમ કરે, વળી સાવધાનપણે પોતાની શક્તિને અનુસાર ધર્મકાર્યને વિષે પ્રવર્તે, તે વીર્યાચાર જાણવો.' ૨૯. સુગુરુવાંદણા* શબ્દાર્થ અણુજાણહ - મને આજ્ઞા આપો. | અહોકાયં- અધઃકાયરૂપ આપના મિઉગ્રહ-મિત અવગ્રહ (સાડા પગોને. ત્રણ હાથ પ્રમાણવાળા ક્ષેત્રોમાં | કાયસંફાસ - શરીરે કરીને સ્પર્શ પ્રવેશ કરવાને. | કરવાને આજ્ઞા આપો. નિસીહિ - ગુરુવંદન સિવાય | ખમણિજ્જો - ખમજો. બીજો વ્યાપાર જેણે નિષેધ્યો છે. | ભે - હે ભગવંત! (તમોને). એવો શિષ્ય. | ૧. આ સૂત્રમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારની આચરણાના ભેદ જણાવ્યા છે. તે આચરણામાં જે ખુલના-પ્રમાદ તે અતિચાર જાણવા. જેટલી આચરણા તેટલા જ તેના અતિચાર હોય તેથી આચારની ગાથાને અતિચાર ગાથા પણ કહી છે. * આ સૂત્ર વડે આચાર્ય, ઉપાધ્યાય,પ્રવર્તક, વીર અને રત્નાધિક
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy