SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭. નિસ્સકિઅ - વીતરાગના | અષ્ટવિહો - આઠ પ્રકારનો. વચનમાં શંકા ન કરવી. | હોઈ છે. નિક્કખિઅ - જિનમત વિના | નાયબ્યો - જાણવા યોગ્ય. અન્ય મતની ઈચ્છા ન કરવી. | બારસવિલંમિ - બાર પ્રકારના. નિત્રિતિગિચ્છા-દુર્ગછા ન કરવી. | તવે-તપને વિષે. અમૂઢદિટ્ટી - મિથ્યાત્વીના | સર્ભિતર - છ પ્રકારે અત્યંતર. ચમત્કાર દેખી તેનાથી | બાહિરે - છ પ્રકારે બાહ્ય. વ્યામોહિત ન થવું. | કુસલદિકે - કુશળ પુરુષ ઉવવૂહ - સમકિતધારીના અલ્પ તીર્થકરોએ ઉપદેશેલા. ગુણની પણ પ્રશંસા કરવી. અગિલાઈ - દુર્ગછા ભાવ રહિત. થિરીકરણે - જિનધર્મ પામેલાને અણાજીવી - આજીવિકા તેમાં સ્થિર કરવા. દોષરહિત. વચ્છલ - સાધર્મિકનું વાત્સલ્ય નાયબ્યો - જાણવો. કરવું. સો - તે. પભાવણે - જૈનશાસનની તવાયારો - તપ આચાર પ્રભાવના કરવી. અણસણ - ચાર પ્રકારના અટ્ટ - આ આઠ લક્ષણો દર્શનાચારનાં છે. આહારનો ત્યાગ તે અણસણ. પણિહાણ જોગ - સાવધાનપણે ઊણો અરિયા - પાંચ સાત મન-વચન-કાયાના યોગથી. કોળીયા ઓછા ખાવા અથવા જુરો - યુક્ત એવો. ઓછાં વસ્ત્ર-પાકા રાખવાં તે પંચહિં - પાંચ. ઊણોદરી. સમિઈહિ- સમિતિવડે. વિત્તીસંખેવણું - દ્રવ્ય વગેરેનો તીહિં - ત્રણ. સંક્ષેપ કરવો તે વૃત્તિસંક્ષેપ. ગુત્તીહિ. ગુપ્તિવડે. રસચ્ચાઓ - વિગઈ પ્રમુખ એસ - એ. રસનો થોડો વા અધિક ત્યાગ તે ચરિત્તાયારો - ચારિત્રાચાર. ૨સત્યાગ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy