________________
૮૭.
નિસ્સકિઅ - વીતરાગના | અષ્ટવિહો - આઠ પ્રકારનો.
વચનમાં શંકા ન કરવી. | હોઈ છે. નિક્કખિઅ - જિનમત વિના | નાયબ્યો - જાણવા યોગ્ય.
અન્ય મતની ઈચ્છા ન કરવી. | બારસવિલંમિ - બાર પ્રકારના. નિત્રિતિગિચ્છા-દુર્ગછા ન કરવી. | તવે-તપને વિષે. અમૂઢદિટ્ટી - મિથ્યાત્વીના | સર્ભિતર - છ પ્રકારે અત્યંતર.
ચમત્કાર દેખી તેનાથી | બાહિરે - છ પ્રકારે બાહ્ય. વ્યામોહિત ન થવું. |
કુસલદિકે - કુશળ પુરુષ ઉવવૂહ - સમકિતધારીના અલ્પ
તીર્થકરોએ ઉપદેશેલા. ગુણની પણ પ્રશંસા કરવી.
અગિલાઈ - દુર્ગછા ભાવ રહિત. થિરીકરણે - જિનધર્મ પામેલાને
અણાજીવી - આજીવિકા તેમાં સ્થિર કરવા.
દોષરહિત. વચ્છલ - સાધર્મિકનું વાત્સલ્ય
નાયબ્યો - જાણવો. કરવું.
સો - તે. પભાવણે - જૈનશાસનની
તવાયારો - તપ આચાર પ્રભાવના કરવી.
અણસણ - ચાર પ્રકારના અટ્ટ - આ આઠ લક્ષણો દર્શનાચારનાં છે.
આહારનો ત્યાગ તે અણસણ. પણિહાણ જોગ - સાવધાનપણે
ઊણો અરિયા - પાંચ સાત મન-વચન-કાયાના યોગથી.
કોળીયા ઓછા ખાવા અથવા જુરો - યુક્ત એવો.
ઓછાં વસ્ત્ર-પાકા રાખવાં તે પંચહિં - પાંચ.
ઊણોદરી. સમિઈહિ- સમિતિવડે.
વિત્તીસંખેવણું - દ્રવ્ય વગેરેનો તીહિં - ત્રણ.
સંક્ષેપ કરવો તે વૃત્તિસંક્ષેપ. ગુત્તીહિ. ગુપ્તિવડે.
રસચ્ચાઓ - વિગઈ પ્રમુખ એસ - એ.
રસનો થોડો વા અધિક ત્યાગ તે ચરિત્તાયારો - ચારિત્રાચાર.
૨સત્યાગ.