________________
૮૬
અર્થ - ચાર કષાયે કરી, પાંચ અણુવ્રત મધ્યેથી, ત્રણ ગુણવ્રત મધ્યેથી અને ચાર શિક્ષાવ્રત મધ્યેથી (અર્થાત) બાર પ્રકારના વ્રત રૂપ જે શ્રાવકધર્મ તે માંહેથી જે દેશ થકી ખંડ્યું હોય તથા જે સર્વ થકી વિરાધ્યું હોય, તે મારું પાપ નિષ્ફળ થાઓ.
ગુરુ (૨૯), લઘુ (૧૩૮), સર્વવર્ણ (૧૯૭).
૨૮. અતિચારની (પંચાચારની) આઠગાથા
શબ્દાર્થ નારંમિ - જ્ઞાનને વિષે. | બહુમાણે - જ્ઞાની ઉપર અંતરંગ દંસણમિ - દર્શનને વિષે. પ્રેમ કરવો તે બહુમાન આચાર. ચરસંમિ - ચારિત્રને વિષે. ઉવહાણે - સૂત્રો ભણવાને તપ તવંમિ - તપને વિષે. વિશેષ કરવો તે ઉપધાન આચાર. તહ ય - તેમજ.
તહ - તથા. વરિયંમિ - વીર્યને વિષે | અનિણહવણે - ભણાવનાર ગુરુનેઆયરણે - જે આચરણ.
ન ઓળવવા તે અનિવણ આયારો - તે આચાર કહેવાય છે.
આચાર. ઈઅ - એવી રીતે.
| વંજણ - સૂત્રના અક્ષરનો શુદ્ધએસો - એ આચાર.
ઉચ્ચાર કરવો તે વ્યંજનાચાર. પંચહા - પાંચ પ્રકારનો. અર્થી - સૂત્રનો અર્થ બરાબરભણિઓ - કહેલો છે.
કરવો તે અર્થ આચાર. કાલે-જેકાળે ભણવાની આજ્ઞા હોય- તદુભએ - સૂત્ર, અર્થ બંને શુદ્ધ
તે કાળે ભણવું, તે કાળ આચાર. | ભણવાં તે તદુભય આચાર. વિણએ જ્ઞાનીનો વિનય કરવો- ] અટ્ટવિહો - આઠ પ્રકારનો.
તે વિનય આચાર. | નાણમાયારો- જ્ઞાનાચાર કહેલ છે.