SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે ધર્મની આદિના કરનારને હું નમસ્કાર કરું છું. ૧ તમતિમિરપડલવિદ્ધ-સણમ્સ, સુરગણનરિંદમહિઅસ્સ; સીમાધરસ્સવંદે, પફોડિઅ-મોહજાળસ્સારા અર્થ - અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર તથા દેવતાના સમૂહ અને મનુષ્યના ઇન્દ્રોથી પૂજિત, વળી (આત્મા)ને મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (સિદ્ધાંતને) હું વાંદું છું. ૨ (વસંતતિલકા) જાઈજરામરણસોગપણાસણમ્સ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ્સ // કો દેવદાણવનજિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય? Ill અર્થ - જન્મ, જરા, મૃત્યુ અને શોકનો અતિશયે કરીને નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ એવા મોક્ષના સુખને આપનાર, દેવ, દાનવ અને મનુષ્યના ઇન્દ્રોના સમૂહથી પૂજિત, એવા કૃતધર્મનો સાર પામીને કોણ પ્રમાદ કરે? ૩ (શાર્દૂલવિક્રીડિતમ વૃત્ત) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ,
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy