________________
૫૯ ૧૭. ઉવસગ્ગહરં સ્તવન
શબ્દાર્થ ઉવસગ્ન - ઉપસર્ગ (વિબ)ને. | સયા - હંમેશાં. હર - હરનાર.
મણુઓ - મનુષ્ય. પાસ - પા નામનો યક્ષ જેને- | તસ્સ - તેના.
છે એવા. ગહ - ગ્રહ. પાસ - પાર્શ્વનાથને. રોગ - રોગ. વંદામિ - હું વાંદું છું. મારી - મરકી. કમ્મઘણ - કર્મના સમૂહથી. દુઢ - અશુભ, ખરાબ. મુ% - મુકાયેલા.
જરા- તાવ. વિસહર - વિષધર - સર્પના. જંતિ - પામે છે. વિસ - વિષને.
વિસામં - શાન્તિને. નિન્નાસં - નાશ કરનારા. ચિઢઉ - રહો. મંગલ - મંગલ.
દૂર -દૂર. કલ્યાણ - કલ્યાણના.
મંતો - મંત્ર. આવાસં - ઘરરૂપ છે.
તુજઝ - તમારો. વિસહરકુલિંગમંત - વિષધર | પણામોવિ- નમસ્કાર પણ.
સ્ફલિંગ નામના મંત્રને. | બહુફલો - ઘણા ફળવાળો. કંઠે - કંઠમાં.
હોઈ - થાય છે. ધારઈ – ધારણ કરે.
નર - મનુષ્ય. જો - જે.
તિરિએ સુવિ-તિર્યંચને વિષે પણ. ૧. વરાહમિહિરનો જીવ મરીને વ્યંતર થવાથી તેણે સંઘમાં મરકીનો ઉપદ્રવ કર્યો, તેની શાન્તિને અર્થે શ્રી સંઘની વિનંતિથી શ્રી ભદ્રબાહુસ્વામીએ સાત ગાથાનું આ સ્તોત્ર રચ્યું. તે ભણવા ગણવા તથા સાંભળવાથી મરકી શાન્ત થઈ. આથી લોકો નિરંતર આ સ્તોત્ર ભણવા લાગ્યા, તેથી ધરણેન્દ્રને પ્રત્યક્ષ આવવું પડતું. માટે ધરણેન્દ્રની વિનંતિથી