________________
૫૦ જંકિંચિ નામતિë સગે પાયાલિ માણસે લોએ આ જાઈ જિણબિંબાઈ તાઈ સવાઈ વંદામિ ના
અર્થ - સ્વર્ગને વિષે, પાતાળને વિષે, (અને) મનુષ્યલોકને વિષે જે તીર્થંકરનાં બિંબો છે તે સર્વને (તેમજ) જે કોઈ નામરૂપે તીર્થો છે (તેને) હું વંદના કરું છું. ૧
ગાથા (૧), પદ (૪), સંપદા (૪), ગુરુ (૩), લઘુ (૨૯), સર્વ વર્ણ (૩૨).
૧૩ નમુત્થણ (શક્રસ્તવ) સૂત્ર
શબ્દાર્થ નમુત્થણે - નમસ્કાર હો. તિસ્થયરાણું - ધર્મતીર્થના અરિહંતાણં - અરિહંતોને.
પ્રવર્તાવનારને. ભગવંતાણું - ભગવાનોને. | સયંસંબુદ્ધાણં - પોતાની મેળે આઈગરાણ - દ્વાદશાંગીની | તત્ત્વના જાણનારને.
આદિના કરનારને. | પુરિસરમાણે પુરુષોમાં ઉત્તમને. ૧. વર્તમાન તીર્થોનાં નામ - શ્રી શત્રુંજય, ગિરનાર, અબુદાચળ (આબુ, દેલવાડા ને અચળગઢ), સમેતશિખર, શંખેશ્વરજી, કુંભારીયાજી, અંતરિક્ષ પાર્શ્વનાથ, મક્ષીજી, તારંગાતીર્થ, અજારા પાર્શ્વનાથ, વરાણા, રાણકપુર, બામણાવાડા, જીરાઉલા પાર્શ્વનાથ, પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી, માંડવગઢ,કાકંદી, ક્ષત્રિયકુંડ, બનારસ, અયોધ્યા, અલ્હાબાદ, હસ્તિનાપુર, ધુલેવા (કેશરીયાજી) ભોયણી, પાનસર વગેરે.
૨. શક્ર એટલે ઈન્દ્ર, તેની કરેલી સ્તુતિ તે શકસ્તવ.