________________
૩૦૭
ભિરામ-સદ્દમીસએ કએ અ, સુઇસમાણ-ણેઅ- 1સુદ્ધ-સજ્જ ગીય-પાયજાલ-ઘંટિયાહિં, વલય- મેહલા-કલાવ ને ઉરાભિરામ-સદ્દમીસએ કએ અ દેવનટ્ટિઆહિં હાવ મપ્પગાર એહિં, નચ્ચિઊણ ‘અંગહારએહિં વંદિઆ ય જસ્સ તે સુવિક્કમા કમા, તયં તિલોય-સવ્વસત્તસંતિકારયું, પસંતસવ્વ-પાવ-દોસમેસહં નમામિ સંતિ-મુત્તમં જિર્ણ ॥ ૩૧ || નારાયઓ I
ભાવ-વિષ્મ
અર્થ :- ઋષિ સમુદાય અને દેવસમુદાય વડે સ્તુતિ કરાયેલા
૧. અનુનાસિકાદિ દોષરહિત શુદ્ધ ઉચ્ચારવાળું.
૨. ષડ્જ મયૂર, શંખ આદિના શબ્દો વડે (સદ્) સારું અથવા સઘઃ તત્કાળ ગાયેલું. એવો અર્થ થાય છે.
૩ નૃત્યકળામાં કુશળ એવી દેવાંગનાઓ.
૪. મુખની ચેષ્ટાદિ બહુ કામવિકારનો અભિપ્રાય.
૫. ચિત્તમાં રહેલ અલ્પ કામવિકારનો અભિપ્રાય.
૬. વાણી, વસ્ર અને ભૂષણ વગેરેનું ભ્રમથી સ્થાન બદલાવું અથવા વિલાસ. ૭. નેત્ર, મુખ વગેરેના વિકારી ફેરફાર.
૮. હાથ, આંગળી પ્રમુખ અંગના-અભિનય વડે.
૯. શોભિત પંડિત જનોનો આચાર જેમને સમીપે છે એવા. એવો અર્થ પણ થાય છે.