SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ તે તુહ ચલણારાહણ-સલિલંજલિ-સેયવઢિયચ્છાયા // વણદવ-દાગિરિ-પાયવલ્વ પત્તા પુણો લચ્છિ | ૩ || અર્થ:- સડી ગયા છે હાથ, પગ, નખ અને મુખ જેના, બેસી ગયેલી છે નાસિકા જેની (અથવા નાશ થઈ છે આશા જેની એટલે જીવવાની આશા વિનાના) નાશ પામ્યું છે લાવણ્ય (સૌંદર્ય) જેનું અને કોઢરૂપ મહારોગ તે રૂપ અગ્નિના તણખા જેવી પીડાવડે દાઝયાં છે, સર્વ અંગો જેમનાં એવા મનુષ્યો, વનના અગ્નિવડે દાઝેલા પર્વતનાં વૃક્ષોની પેઠે તમારા ચરણોની સેવારૂપ પાણીની અંજલિના સિંચનવડે વૃદ્ધિ પામી છે શોભાકાનિત જેમની એવા છતાં ફરીથી આરોગ્ય લક્ષમીને પામે છે. વડ્રિડછારા એવો પાઠ પણ છે, ત્યાં “વૃદ્ધિ પામ્યો છે ઉત્સાહ જેમનો' એવો અર્થ લેવો. ૨-૩. જલ-ભયહર-માહાભ્ય. દુગ્લાય ખુભિય-જલનિહિ, ઉબ્લડકલ્લોલ ભીસણારાવે તે સંબંત-ભયવિસંતુલ- નિજ્જામય-મુક્ક-વાવારે ૪/ અવિદલિએ-જાણવત્તા, ખણણપાવંતિ ઇચ્છિએ કૂલ પાસણિ-ચલણજુઅલ, નિર્ચાચિઅ જે નમંતિ નરા પા ૧. વઢિીંચ્છાણા (વર્તિતોત્સાહા.) ૨. પ્રાકૃતતાત્ સપ્તમીલોપઃ
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy