________________
૧૯૦ શ્રી વીરજિન સ્તુતિ
(શાર્દૂલવિક્રીડિતમ્) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરૂશિખરે શય્યા વિભોઃ શૈશવે, રૂપાલોકનવિસ્મયાહતરસબ્રાંત્યા ભ્રમચ્ચક્ષુષાને ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત ક્ષીરોદકાશંકયા, વત્ર યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્તમાનો જિનઃ || ૧ |
અર્થ -બાળપણમાં મેરૂ પર્વતના શિખર ઉપર હવરાવેલા અને નિરૂપમ પ્રભુના રૂપને જોવાથી થયેલા વિસ્મય વડે ભોગવેલ રસની ભ્રાંતિવડે ભમતી (અરહી પરહ થતી) છે ચક્ષુ જેની એવી ઈન્દ્રાણીએ, નેત્રની કાન્તિવડે ઉજ્વલ કરેલું અને ક્ષીરસમુદ્રના જળની આશંકા વડે લૂછેલું જે ભગવંતનું મુખ છે, તે શ્રી વર્તમાનજિન વારંવર જયવંત વર્તે છે. ૧.
સર્વ જિન સ્તુતિ હિંસાંસાહત-પઘરેણુકપિશ-ક્ષીરાર્ણવાંભોભૂતૈિઃ, કુંભૈરપ્સરસાં પયોધરભરપ્રસ્પદ્ધિભિઃ કાંચન // યેષાં મંદરરત્નશૈલશિખરે જન્માભિષેક કૃતઃ, સર્વેઃ સર્વસુરાસુરેશ્વરગણેતેષાં નતોડહં ક્રમાન્ | ૨ //