________________
૧૮૬ ઇચ્છાકારેણ સંદિ૦ ભગ૦ રાઇઅં આલોઉં? ઈચ્છ, આલોએમિ જો મે રાઈનો પાઠ કહેવો. પછી સાત લાખ, અઢાર પાપસ્થાનક, સદ્ગુસ્સવિ રાઈઅ૦ દેવસિઅ પ્રતિક્રમણની પેઠે કહેવું. પછી બેસીને વીરાસને, ન આવડે તો જમણો ઢીચણ ઉભો રાખી નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિ પડિકમિઉં જો મે રાઈઓ૦ કહી વંદિતુ કહેવું, ૪૪મી ગાથામાં “અભુષ્ટિઓમિ” પદ કહેતાં ઉભા થઈ વંદિત પૂરું કરી વાંદણા બે દેવાં. પછી અવગ્રહમાં જ રહી, આદેશ માગી, અદ્ભુઢિઓ૦ ખામીને અવગ્રહ બહાર નીકળી, વાંદણાં બે દેવાં, પછી આયરિઅ વિઝાએ કહેવું, પછી કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ૦ તસ્સ0 અન્નત્થ૦ કહી સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી - (અત્ર તપચિંતવણીનો કાઉસ્સગ્ન કરવાનો છે.) પારી, પ્રગટ લોગસ્સ કહી, બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી ઊભા થઈને વાંદણા બે દેવાં. પછી અવગ્રહની અંદર રહીને “સકલતીર્થ” કહેવું. પછી આદેશ માગી યથાશક્તિ પચ્ચકખાણ કરવું. પછી છ આવશ્યક દેવસિસની પેઠે સંભારવાં. પછી “ઇચ્છામો અણસર્કિં” કહી બેસીને નમો ખમાસમણાણે નમોડર્તત કહી વિશાલ લોચનદi૦ કહેવું. (અહીં સ્ત્રીએ સંસારદાવાની ત્રણ થાય કહેવી.) પછી નમુત્થણ, અરિહંત ચેઇઆણં, કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને (પુરુષોએ નમોડર્ કહી કલ્યાણકંદની પ્રથમ થોય કહેવી પછી લોગસ્સ, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં, કહી અનુક્રમે બાકીની ત્રણેય થોયો કહેવી પછી બેસીને નમુસ્કુર્ણ કહી ભગવાનાદિ ચારને થોભવંદન કરવું. પછી જમણો હાથ ઉપધિ ઉપર સ્થાપી અઢાઇક્વેસુ કહેવું. પછી બંને ઢીંચણ ભૂમિ પર સ્થાપી ઇશાનકોણ સન્મુખ બેસી યા તે દિશા મનમાં ચિંતવીને ખમાસમણ દઈ શ્રી સીમંધર સ્વામીનું