________________
૧૨૫
પોસહનો વિધિ વિપરીત કરવાથી ત્રીજા શિક્ષાવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૯
સચિત્તે નિખિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ | કાલાઇક્કમદાસે, ચઉત્થ સિફખાવએ નિદે. ૩૦
અર્થ :- સાધુને દેવાયોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવી દેવાયોગ્ય વસ્તુને સચિત્ત પદાર્થ વડે ઢાંકવી; નહીં દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારકી કહેવી. અને દેવાની બુદ્ધિએ પરની વસ્તુને પોતાની કહેવી, ક્રોધ, અભિમાન, ઈર્ષા કરતાં દાન દેવું. ગોચરીનો કાળ વીતી જતાં મુનિને આમંત્રણ કરવું. ચોથા શિક્ષાવ્રતને વિષે પૂર્વોક્ત અતિચાર મધ્યેથી જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું . ૩૦
શબ્દાર્થ સુહિએસ-જ્ઞાનાદિકને વિષે જેનું | અસ્પંજએસ-અ નથી. હિત છે એવા સુવિહિતને વિષે | સ્વ - સ્વછંદ
અથવા સુખીને વિષે. | યત - યત્ન એટલે પોતાની દુહિએસુ - વ્યાધિથી પીડાએલા | સ્વેચ્છાએ વિચરવાવાળા નહીં પણ તપે કરી દુર્બળ એવાદુઃખીને વિષે. | ગુરુની આજ્ઞાએ વિચરવાવાળા જા - જે.
એવા સુસાધુને વિષે. અથવા મે - મને.
| પાસત્યાદિને વિષે. + ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ.
૧. તિથિ, પદિ લૌકિક વ્યવહારનો ત્યાગ કરે તે અતિથિ, તેમને આત્માર્થે નિર્દોષ અન્નાદિનું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે ચોથું શિક્ષાવ્રત કહેવાય છે.