________________
૧૧૧ "વહ-બંધ-વિચ્છેએ, અઈભારે ભત્ત-પાણવુચ્છેએા પઢમવયસ્સ-ઈઆરે, પડિક્કમે દેસિઅં સવૅ ૧all
અર્થ :- (દ્વિપદાદિ જીવને) મારવો, દોરડાવડે બાંધવો; તેના અવયવને છેદવા; તેના ઉપર ઘણો ભાર ભરવો; તેને ભાતપાણી-ચારાનો અંતરાય કરવો, આ પહેલા વ્રતના અતિચાર મળે જે અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વને હું પડિક્કમ્ છું. ૧૦.
શબ્દાર્થ બીએ - બીજા
કૂડલેહે - જુઠા દસ્તાવેજ કરવા. અણુવર્યામિ - અણુવ્રતને વિષે. | બીએ-બીજા. પરિશૂલગ - અતિ મોટા.
વયસઇયારે વ્રતના અતિચારને. અલિઅવયણ - જૂઠા વચનની.
તઈએ - ત્રીજા. વિરઈઓ-વિરતિનુંઉલ્લંઘન કરીને.
અણુવયંમિ - અણુવ્રતને વિષે. સહસા - અણવિચારે.
શ્લગ -મોટા (બાદરપણે).
પરદલ્ડ - પારકા દ્રવ્યના. રહસ્સ-એકાંતે (છાની વાત કરનાર
હરણ - હરણની. ઉપર રાજ્ય વિરુદ્ધ ગુન્હો મુક્તાં)
વિરઇઓ - વિરતિથી દારે સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતાં | તેનાહડપ્પાઓગે - ચોરીનો માલ મોસવએસે-ખોટો ઉપદેશ આપતાં. | લેવો. ચોરને સહાય આપવી.
૧. અહિં કોઈ શંકા કરે કે પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળાને વધાદિ અતિચાર લાગે નહિ, કારણ કે પ્રાણાતિપાત શબ્દ વધાદિનું ગ્રહણ થઈ શકે નહિ, તેથી અતિચાર ન લાગે. તેને માટે ઉત્તર આપે છે કે મુખ્યતાએ પ્રાણાતિપાતનું જ પચ્ચખાણ થાય છે તો પણ વધાદિક પ્રાણાતિપાતના હેતુ હોવાથી તેનું પણ પચ્ચકખાણ આવી ગયું, માટે વધાદિક કરવાથી અતિચાર લાગે.