________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉજ્જયિનીના રાજા પ્રજાપાલ ઉદાર છે, દયાળુ છે.” તેનું શું પ્રયોજન છે?' રાણા માટે રાણી જોઈએ ને?' એટલે?' રાજા કોઈ યોગ્ય કન્યા આપે તો તારાં લગ્ન કરીએ!”
લગ્નની વાત સાંભળીને મને રોમાંચ થયો... યુવાન પુરુષે લગ્ન કરવાં જોઈએ, એવું મેં સાંભળ્યું હતું... પરંતુ કુષ્ઠરોગી માટે લગ્ન અસંભવ જ હોય! કુષ્ઠીને કોણ પોતાની કન્યા પરણાવે? અશક્ય! વળી, કુષ્ઠરોગથી ઘેરાયેલો હું.. કોઈ સ્ત્રીને સુખ આપી પણ ન શકું ને?” હું આવા વિચારો કરતો રહ્યો, ત્યાં કાકાએ આજ્ઞા કરી :
કાલે સવારે આપણે સહુએ ઉજ્જયિની નગરીમાં જવાનું છે. તારે ઘોડા પર બેસવાનું છે....'
૧૦૪
મય
For Private And Personal Use Only