________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
- -
- -
તમે એક વસ્તુનો કે એક વ્યક્તિનો ત્યાગ કરો, એ મહત્ત્વની વાત નથી. તમે કઈ રીતે, કઈ દષ્ટિએ ત્યાગ કરો છો એ મહત્ત્વનું છે!
માતાનો, પિતાનો, પ્રિયાનો..સ્વજન અને સ્નેહનો ત્યાગ કરવાની પ્રેરણા આપનારા જ્ઞાની પુરુષો તમને અહીં અભિનવ માતા, પિતા, પ્રિયા વગેરેનો પરિચય કરાવે છે ને એમની સાથે સંબંધ બાંધવા પ્રેરણા આપે છે!
ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે સ્થૂલ જગતનાં પાત્રોનો ત્યાગ કરવો સહેલો બની જાય છે –એ માટે નવા દિવ્ય સ્નેહીવર્ગનો પરિચય કરી લો!
=
=
-
-
-
-
-
-
-
-
For Private And Personal Use Only