________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪૮૮. ગયા હોય છે. આ અવસ્થામાં હવે ક્યારેક પરાવર્તન નથી થતું. આ અવસ્થાવિશેષ જ ધ્યાન છે. ‘--શૈલેશી અવસ્થા’ આ ધ્યાનરૂપ છે. छद्मस्थ आत्मानुं ध्यान : "મનની સ્થિરતા તે છબસ્થનું ધ્યાન છે.
અન્તર્મુહૂર્તકાળ માટે એક વસ્તુમાં જે ચિત્તની એકાવસ્થા, તે છvસ્થ જીવનું ધ્યાન છે.” जिननुं ध्यान :
યોગનિરોધ એ જિનોનું જ ધ્યાન છે, બીજાનું નહીં. "કાયાની સ્થિરતા એ કેવળીનું ધ્યાન છે.
૧૩૨
૧૩૪
30
૧૩૫
વીસથાનક તપ ri તાનિસ્ તપ કર્મોને તપાવે-ખપાવે તે તપ કહેવાય. એવાં ભિન્ન ભિન્ન પ્રકારના તપ શાસ્ત્રોમાં બતાવેલા છે. “તીર્થંકર નામકર્મ બંધાવી આપનારો મુખ્ય તપ વિસસ્થાનકની આરાધનાનું તપ છે.
નીચેનાં સાત સ્થાનોમાં અનુરાગ, ગુણસ્તુતિ, અને ભક્તિ-સેવા, આ આરાધના કરવાની હોય છે. ૧. તીર્થંકર : અષ્ટ પ્રાતિહાર્યની શોભાને યોગ્ય. ૨. સિદ્ધ : સર્વકર્મરહિત, પરમ સુખી અને કૃતકૃત્ય. ૩. પ્રવચન : દ્વાદશાંગી અને ચતુર્વિધ સંઘ.
१३१. छद्मस्थस्य...ध्यानं मनसः स्थैर्यमुच्यते ।।१०१।। - गुणस्थानक-क्रमारोहे १३२. अन्तर्मुहूर्तकालं यच्चित्तावस्थानमेकस्मिन् वस्तुनि तच्छद्मस्थानां ध्यानम् ।
___- श्री हरिभद्रसूरिः, आवश्यकसूत्रै १३३. 'योगनिरोधो जिनानामेव ध्यानं नान्येषाम्।' - श्री हरिभद्रसूरि आवश्यकसूत्रे १३४. वपुषः स्थैर्य ध्यानं केवलिनो भवेत् 11१०१।। - गुणस्थानक-क्रमारोहे ૧૩પ. ૩૦ મું ધ્યાન અષ્ટક, શ્લોક ૫.
For Private And Personal Use Only