________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયોજિકાકરણ, સમુઠ્ઠાત, યોગનિરોધ
૪૨૭ પણ હોય છે. ત્યાં “ધર્મ' ઔદયિકભાવોને સમજવાના છે. તેનો ત્યાગ (સંન્યાસ) કરવામાં આવે છે; અર્થાતુ અજ્ઞાન, અસંયમ, કષાયો, વેદ, મિથ્યાત્વાદિ ધર્મોનો ત્યાગ કરવામાં આવે છે.
તાત્વિક “ઘર્ષસંન્યાસા' માં તો ક્ષાયોપથમિક ધર્મોનો પણ સંન્યાસ (ત્યાગ) કરવામાં આવે છે; અર્થાતું ત્યાં જીવને ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે ક્ષાયોપથમિક ધમ જ સાયિકરૂપ બની જાય છે. ૨. યોગાસંન્યાસ :
યોગનો અર્થ કાયાદિનાં કાર્યો (કાયોત્સર્ગદિ) છે, એનો પણ ત્યાગ (સંન્યાસ) સંયોગકેવળી ભગવંતો “આયોજિકાકરણ કર્યા પછી કરે છે.
સંયોગીકે વળી (૧૩માં ગુણસ્થાનકે) સમુઘાત કરતાં પહેલાં આયોજિ કાકરણ કરે છે. આ આયોજિકા સર્વ કેવળી ભગવંતો કરે જ છે.
આયોજિકારણ, સમુઘાત, યોગનિરોધ "શ્રી પંસંદ" ગ્રન્થના આધારે આયોજિ કાકરણ, સમઘાત તથા યોગનિરોધનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. ૧. સાયનિવાર :
સયોગીકેવળી ગુણસ્થાનકે આ કરણ કરવામાં આવે છે. કેવળીની દૃષ્ટિરૂપ મર્યાદા વડે અત્યંત પ્રશસ્ત મન-વચન-કાયાના વ્યાપારને “આયોજિકાકરણ' કહેવાય છે. આ એવો વિશિષ્ટ વ્યાપાર થાય છે કે જેના પછી સમુદ્રઘાત અથવા યોગનિરોધની ક્રિયાઓ થાય છે.
કેટલાક આચાર્યો આ કરણને “શાવર્કર' પણ કહે છે; અર્થાત્ તથા ભવ્યત્વરૂપ પરિણામ વડે મોક્ષગમન પ્રત્યે સન્મુખ થયેલા આત્માનો અત્યંત પ્રશસ્ત યોગવ્યાપાર.
કેટલાક બીજા આચાર્યો આને “વફવરા' કહે છે; અર્થાત સર્વ કેવળીઓને આ કરણ કરવું આવશ્યક હોય છે. સમુદ્રઘાતની ક્રિયા સર્વ કેવળીઓ માટે આવશ્યક હોતી નથી.
અને
સવારના
સર્વ
For Private And Personal Use Only