________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયક્રમ-નિર્દેશ
૪૦૧ તીવ્ર તમન્ના... શું સિદ્ધ ન કરી શકે? કાયરતા, અશક્તિ અને આળસને દૂર ફેંકી દો અને અપૂર્વ રૃર્તિથી સિદ્ધિના માર્ગે પ્રસ્થાન કરો. એ સિવાય દુઃખ, ક્લેશ અને સંતાપનો અંત આવી શકે એમ નથી, જન્મમૃત્યુની ઘટમાળ અટકે એમ નથી. કર્મોની શૃંખલાઓ તૂટી શકે એમ નથી.
આ માનવજીવન આત્મતત્ત્વના ઉત્થાન માટે જ ખર્ચી નાખો, જીવનનો બીજો કોઈ ઉપયોગ કરો જ નહીં.
For Private And Personal Use Only