________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિર્વનથાશ્રય
કોઈ એક નયવાદને પકડીને જ્યારે એક વિદ્વાન પ્રજાને ધર્મ સમજાવવા ધસી આવે છે ત્યારે કેવો કોલાહલ ફેલાય છે, તે શું અજાણ્યું છે? વિશ્વનાં તમામ ક્ષેત્રે એકાંતવાદ અભિશાપરૂપ નીવડ્યો છે.
અહીં પૂજય ઉપાધ્યાયજી એ અનેકાન્તદૃષ્ટિ આપી છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રસંગને અનેકાંતદૃષ્ટિથી જોવાની કળા શીખવી છે. આ કળાને મેળવી મનના તમામ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે તો કેવી અપૂર્વ શાન્તિ મળે!
આ અંતિમ પ્રકરણ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. ગંભીરતાપૂર્વક એનું પરિશીલન કરજો.
:
( 39 )
For Private And Personal Use Only