________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
સ્થિરતા
-
-
-
-
સ્થિર બનો.
જ્ઞાનમગ્ન બનવા માટે મનની સ્થિરતા જોઈએ જ. ચંચળતા, અસ્થિરતા અને વિક્ષિપ્તતા ન ચાલે.
મન સ્થિર રહેતું નથી આ ફરિયાદ જ કર્યા કરવી છે કે આ ફરિયાદનો ઉકેલ લાવવી છે? જો ઉકેલ લાવવો હોય તો આ અષ્ટકમાં ચીધેલો માર્ગ તમારે અપનાવવો જ પડશે.
સ્થિર બની શકાય છે” આ વિશ્વાસ પેદા કરો. સ્થિર બનવા માટેના ઉપાયોનો અમલ કરો. ‘સ્થિરતા” ના ૨નદીપકના અજવાળે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ ચાલુ રાખો; પૂર્ણતાની મંજિલે તમે અવશ્ય પહોંચશો.
=
=
=
=
=
=
=
= =
=
=
=
•
=*
*
*
=
For Private And Personal Use Only