________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિરિગ્રહ-ત્યાગ
--
.
.
પરિગ્રહ! આ “ગ્રહનો પ્રભાવ સકલ વિશ્વ પર છવાયેલો છે, આશ્ચર્ય એ છે કે મનુષ્ય બીજા-બીજા ગ્રહોની અસરોથી મુક્ત થવા ચાહે છે, જ્યારે આ “પરિગ્રહ'ની અસરો મેળવવા ઈચ્છે છે! આ પાપગ્રહની શી અસરો છે, એ તમારે જાણવું જ પડશે. દિલને કંપાવનારી અને ધન-મૂચ્છને ધ્રુજાવનારી પરિગ્રહની વાતો વાંચીને તમે એક નવી દિવ્ય દૃષ્ટિ મેળવશો.
..
.
---
-
- - -
-----
-
-
-
-
*
*, **
(
)
-
-
-
-
-
-
-
-
For Private And Personal Use Only