________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાયોના વિપાકો
૦ તીવ્ર જ્વર-તાવ છે. (સ્પષ્ટ દુષ્ટો ખ્યર: ૦ ચૈતન્યનો નાશ કરનાર છે. (ચૈતન્ય રત્નત્રય) ૦ પ્રજ્વલિત વાળાઓવાળો અગ્નિ છે.
માન :
૦ શ્રત (જ્ઞાન), શીલ અને વિનયને દૂષિત કરનાર છે. ૦ ધર્મ, અર્થ અને કામ-પુરુષાર્થમાં બાધક છે.
૦ ગુરુજનોને અવગણી નાંખે છે. માયા :
૦ સર્પની જેમ માયાવી અવિશ્વસનીય બને છે. 0 હૃદયહીન બને છે. ૦ ભાન ગુમાવીને ઊંઘતા રહે છે. ૦ સંતાપ પેદા કરે છે. ૦ માયા-સાપણ છે, નિરંતર જીવોને હસ્યા કરે છે.
0 સર્વે ગુણોને ગ્રસી લે છે. લોભ :
૦ સર્વે નુકસાનોનો રાજમાર્ગ. o સર્વે દુઃખોનો રાજમાર્ગ. ૦ ઇચ્છાઓ વધે છે. (તૃષ્ણાઓ) ૦ અજ્ઞાનતા વધે છે. (આત્મજ્ઞાન ન થાય) ૦ પુરુષાર્થ સિદ્ધ થતા નથી. (ચારે પુરુષાર્થ) o મર્યાદારહિત સમુદ્ર છે. o સદાચરણનો નાશ થાય છે. ૦ ક્ષમાભાવ રહેતો નથી. લોભનો મહાસાગર, લવણસમુદ્ર કરતાંય વધુ ઊંડો છે. અગાધ છે. એની અંત વિનાની ઊંડાઈમાં જો જીવ ડૂબી ગયો તો બહાર નીકળવું શક્ય નથી હોતું. એને બચાવવા માટે પણ કોઈ સમર્થ નથી હોતું.
For Private And Personal Use Only