________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય વિનમ્ર મળેલા છે. જીવનનો લય અખંડ વહે જાય છે! મેં એમને ખૂબ નજીકથી જોયા છે ને જાણ્યા છે!
આવું લયબદ્ધ... લયલીન જીવન જીવવા માટે૦ ધનૈષણાનો ત્યાગ. ૦ યશૈષણાનો ત્યાગ. ૦ લોકેષણાનો ત્યાગ. ૦ ભોગેષણાનો ત્યાગ.
આ ચાર પ્રકારના ત્યાગ અનિવાર્ય લાગે છે. આ ચાર દુષ્ટ એષણાઓ જીવનના લયનો ભંગ કરે છે. લયમાં વિક્ષેપ કરે છે. જીવન લયહીન વિક્ષિપ્ત બની જાય છે.
નક્કી કરજે કે જીવનમાં સમત્વનો, શાન્તિનો, ચિદાનંદનો લય પ્રાપ્ત કરવો છે કે પછી... ચોરાશીના ચક્કરમાં... કુશળ રહે. તા. ૭-૪-૯૮
દપ્તિસૂરિ
For Private And Personal Use Only