________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ ત્યાગપંથે
૯૩૯ અયોધ્યાપતિ રાજા અનંગદેવે આંસુભરી આંખે મહામુનિ રામભદ્રજી આદિને વિદાય આપી.
મહામુનિ શ્રી સવ્રતે અયોધ્યાથી વિહાર કર્યો. સાધ્વીજી શ્રીમતીજીએ પણ અયોધ્યાથી વિહાર કર્યો.
અયોધ્યા જાણે ખાલી થઈ ગઈ. અયોધ્યાના રાજમહેલમાં જાણે સૂનકાર વ્યાપી ગયો. વાર્તા-વિનોદ, ગીત નૃત્ય, આનંદ-ઉત્સવ, બધું સ્થગિત થઈ ગયું. રામ વિનાની અયોધ્યાની કલ્પના થઈ શકે ખરી?
૦
૦
૦
For Private And Personal Use Only