________________
તૂ જ
જ
કરે જ છે તે જ છે આ અનુમાનમાં અસાધારણ દોષ આપે છે, કેમકે તેમના મતે અનિત્યત્વ સાધ્યનો છે
અસમાનાધિકરણ શબ્દત્વ છે. પણ નવો કહે છે કે શબ્દઃ નિત્ય: ફાર્યવાહૂ એ છે અનુમિતિથી જ્યારે શબ્દમાં અનિત્યત્વનો નિશ્ચય થઈ જ ગયો છે ત્યારે શબ્દઃ નિત્ય
શબ્દતા અનુમિતિમાં મીમાંસકો અસાધારણ દોષ કહે તો તે અસાધારણ દોષનો ભ્રમ કરે જ છે. એટલે એ ભ્રમથી શબ્દઃ નિત્ય: શત્વાન્ અનુમિતિનો પ્રતિબંધ જરૂર થઈ જ જ જાય પરંતુ સદ્ધતુ શબ્દ– દુષ્ટ તો ન જ બને. જે નવ્યો બાધ, સત્પતિપક્ષ, અસાધારણ વગેરે દોષોને નિત્ય માને છે એટલે તેઓ છે બાધાદિના ભ્રમ વખતે સહેતુને દુષ્ટ થતો માનતા નથી. જ્યારે પ્રાચીનો તો સત્પતિપક્ષ, અસાધારણ વગેરે દોષોને અનિત્ય માને છે. मुक्तावली : अन्ये तु सपक्षावृत्तिरसाधारणः । सपक्षश्च निश्चितसाध्यवान् ।* * इत्थञ्च शब्दोऽनित्यः शब्दत्वादित्यादौ यदा पक्षे साध्यनिश्चयस्तदा * नासाधारण्यं, तत्र हेतोनिश्चयादिति वदन्ति ।
મુક્તાવલી : હવે આપણે અસાધારણ દોષ અંગે પ્રાચીનોનો અભિપ્રાય જોઈએ. પ્રાચીનો અસાધારણ દોષનું આવું લક્ષણ કરે છે : સપક્ષાવૃત્તિ હેતુ માથાર : સપક્ષ એટલે નિશ્ચિતસાધ્યવાનું.
શઃ નિત્યઃ શર્વ સ્થળે નવો અસાધારણ દોષ માનતા નથી પણ પ્રાચીનો જ છે તો તે દોષ માને છે. તેઓ કહે છે કે જ્યાં સુધી પક્ષ શબ્દમાં અનિત્યત્વ સાધ્યનો સંદેહ છે છે, અર્થાત્ નિશ્ચય નથી ત્યાં સુધી શબ્દ– હેતુ અસાધારણ કહેવાય, કેમકે નિશ્ચિત
અનિત્યત્વસાધ્યવાનું ઘટાદિ છે માટે તે સપક્ષ છે. તેમાં શબ્દ– અવૃત્તિ છે, માટે આ છે જ રીતે સાક્ષાવૃત્તિ શબ્દ– હેતુ થવાથી તે અસાધારણ બની ગયો.
પણ જયારે પક્ષ શબ્દમાં અનિયત્વ સાધ્યનો નિશ્ચય થઈ જાય ત્યારે પક્ષ પોતે જ એ સપક્ષ બની જાય. અને તે વખતે શબ્દત હેતુ તો સપક્ષ શબ્દમાં વૃત્તિ હેતુ બની જાય, જ અર્થાત સપક્ષાવૃત્તિ શબ્દ– હેત ન રહે, તેથી તે અસાધારણ ન રહે.
પ્રાચીનોના મતે અસાધારણ દોષ અનિત્ય છે એટલે આ રીતે પક્ષમાં સાધ્યસંદેહ મા દશામાં શબ્દ– હેતુ અસાધારણ બને અને પક્ષમાં સાધ્યનિશ્ચય-દશામાં તે જ હેતુ કે અસાધારણ ન રહે.
છે જ
છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૮૨) ના
જ છે.