________________
માં મુક્તાવલી : આ રીતે નવ્યોએ સિષાધષિાવિરહવિશિષ્ટ સિદ્ધયભાવને પક્ષતા છે છે. કહીને એ જણાવ્યું કે જયાં આ પક્ષતા હોય ત્યાં અનુમિતિ થાય. જયાં આ પક્ષતા નો હોય ત્યાં અનુમિતિ ન થાય.
પ્રાચીનોની માન્યતા એ છે કે માત્ર સિષાધષિા એ જ પક્ષતા છે. તેમનું કહેવું એ છે કે મુમુક્ષુને શ્રુતિવાક્યથી એ વાતની સિદ્ધિ (નિશ્ચય) થઈ ગઈ કે આત્મામાં જ મા ઇતરભેદ (જડભેદ) છે, અર્થાત્ “માત્મા રૂતરખેવાન્ !' આવી સિદ્ધિ થયા પછી પણ આ તેને મનનાત્મક અનુમિતિ કરવાની ઈચ્છા જાગે છે, અર્થાત્ “રૂતરખેવત્તથી માત્મનો જ મનને ગાયત્તામ્' એવી સિષાયિષા થાય છે. આ સિષાયિષાથી તરત જ “માત્મા છે રૂતમનઃ' એવી અનુમિતિ ફરી ફરી થવા લાગે છે માટે અનુમિતિકારણભૂત છે સિષાધષિા એ જ પક્ષતા છે. આથી પ્રાચીનોનો સિષાયિષા અને અનુમિતિ વચ્ચે એ આવો અન્વય-વ્યતિરેક થયો કે સિપાયિષરત્વે મતિર્વિમ્, સિવાથષિ
असत्त्वे अनुमिति-असत्त्वम् । એ આની સામે નવીનો ઊભા થાય છે અને કહે છે કે કેવળ સિષાયિષાને પક્ષતા જ ન કહી શકાય, કેમકે સિષાયિષા વિના પણ અનુમિતિ થાય છે માટે વ્યતિરેકવ્યભિચાર જ જ આવી જાય. તે આ રીતે : છે. વર્ષાઋતુમાં એક માણસ ઘરમાં બેઠો છે. એકાએક વાદળોનો ગડગડાટ થયો. અને છે
એ ઘનગર્જના ઉપરથી તેણે તરત જ ત્યાં બેઠાં બેઠાં જ અનુમાન કર્યું કે આકાશ વાદળવાળું હોવું જોઈએ, “જાને ધવત્ ધનાર્જનાત્ !' હવે અહીં જે આ અનુમિતિ થઈ છે આ તેની પૂર્વે સિષાધષિા ક્યાં છે ? એ માણસને “રેવાનુની છે નાર' એવી આ સિષાધષિા થઈ જ નથી. આમ સિષાધયિષા વિના જ અનુમિતિ થઈ જવાથી કેવળ જ સિપાધષિાને પક્ષતા ન કહેવાય કિન્તુ સિષાધયિષાવિરહવિશિષ્ટ સિલ્યભાવને જ ક પક્ષતા કહેવી જોઈએ. જ પ્રસ્તુત સ્થળે સિષાયિષા નથી અને ગગનમાં મેઘની પ્રત્યક્ષતઃ સિદ્ધિ પણ નથી
એટલે વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવરૂપ સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધયભાવાત્મક છે. આ પક્ષતા છે જ, માટે અનુમિતિ થઈ જ જાય. માટે ફક્ત સિગાધયિષાને પક્ષતા માની છે જ શકાય નહિ. સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધયભાવને જ પક્ષતા માનવી જોઈએ. જે છે જેમ કેવળ સિખાધષિાને પક્ષતા કહેવામાં વ્યતિરેકવ્યભિચાર આવ્યો તેમ જ સાધ્યદેહને જો પક્ષતા કહેવામાં આવે તો પણ વ્યતિરેક વ્યભિચાર આવે. પ્રસ્તુત સ્થળે જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૯) છે તેમાં