________________
(૪) હેતુતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વનિવેશ: “ત્રે વિશિષ્ટતત્ત્વ સ્થાને આવ્યાપ્તિ છે
દૂર કરી. (૫) હેતુતાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્નત્વનિવેશ: ‘વદ્વિમાન ધૂમાત્' સ્થાને અવ્યાપ્તિ
દૂર કરી. (૬) હેવધિકરણવૃત્તિ જે અભાવ તે પ્રતિયોગિવ્યધિકરણ લેવો : “fપસંયોગી
પતક્ષત્ની' સ્થાને અવ્યાપ્તિ દૂર કરી. પૂર્વપક્ષ : પ્રતિયોગિવ્યધિકરણ-અભાવ એટલે જો પ્રતિયોગી-અનધિકરણવૃત્તિ છે અભાવ અર્થ કરો તો “પસંયો ક્ષત્રી' સ્થાને અવ્યાપ્તિ આવશે. જો પ્રતિયોગી-અધિકરણ-અવૃત્તિ અભાવ અર્થ કરો તો “સંયોની સત્તા' સ્થાને છે અતિવ્યાપ્તિ આવશે.
ઉત્તરપક્ષ : હેવધિકરણવૃત્તિ-હેવધિકરણે પ્રતિયોગિ-અનધિકરણવૃત્તિત્વવિશિષ્ટ- ક અભાવ એ પ્રતિયોગિવ્યધિકરણ અભાવ કહેવો. હવે ઉપરની બે ય આપત્તિ નહિ આવે.
સમગ્ર લક્ષણમાં બે વાર “–ધિકરણ' પદનું નૈરર્થક્ય જાણીને નવું લક્ષણ બનાવ્યું છે
'स्व-प्रतियोगि-अनधिकरण-हेत्वधिकरणवृत्ति-अभावीयप्रतियोगितानवच्छेदकસાથ્થત વચ્ચે વાવચ્છિન્નધ્યસામાનધરણં વ્યાપ્તિ. I' એ લક્ષણ થયું.
હવે આપણે આ લક્ષણના વધુ પરિષ્કારો જોઈએ. मुक्तावली : प्रतियोग्यनधिकरणत्वं च प्रतियोगितावच्छेदकावच्छिन्नाऽनधिकरणत्वं वाच्यम्, तेन विशिष्टसत्तावान् जातेरित्यादौ जात्यधिकरण* गुणादौ विशिष्ट सत्ताभावप्रतियोगिसमानाधिकरणत्वेऽपि न क्षतिः ।
* પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નત્વ-નિવેશ ૪ મુક્તાવલી પ્રશ્નઃ આ લક્ષણ દ્રવ્ય વિશિષ્ટ સત્તાવ ના ' સ્થળે અતિવ્યાપ્ત થાય જ છે. હત્યધિકરણ = જાત્યધિકરણ છે ગુણકર્મ. એ હત્યધિકરણમાં વિશિષ્ટસત્તાનો અભાવ આ (સાધ્યાભાવ) તો નહિ લેવાય, કેમકે વિશિષ્ટસત્તાનો અભાવ એ જેમ ગુણકર્મમાં છે તેમ - તેનો પ્રતિયોગી વિશિષ્ટસત્તા પણ ગુણકર્મમાં છે, કેમકે વિશિષ્ટ સત્તા અને શુદ્ધ સત્તા જ એક છે. આમ હત્યધિકરણ ગુણ એ સ્વ=વિશિષ્ટસખ્વાભાવનો પ્રતિયોગી જે તે
જ
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૯) શિવ છો જ છે