________________
હવે હેવધિકરણ પર્વતમાં ઘટાભાવ મળે છે અને મહાનસીયત્વવિશિષ્ટવહુન્યભાવ છે છે પણ મળે છે, પણ આમાં વિશિષ્ટધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ તો ઘટાભાવાદિ છે એ જ છે, માટે હેધિકરણવૃત્તિ-વિશિષ્ટધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ તે ઘટાભાવાદિ આ જ પકડાય, તેનો તો વદ્વિ અપ્રતિયોગી છે જ. માટે તે વ્યાપક બન્યો, તેનું હેતુ ધૂમમાં જ છે જે સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ. આમ હવે અવ્યાપ્તિ ન રહી એટલે હવે લક્ષણનો આ
થયો : हेत्वधिकरणवृत्तिविशिष्टधर्मानवच्छिन्नप्रतियोगिताकाभावाप्रतियोगिसाध्य* सामानाधिकरण्यं व्याप्तिः ।
(૨) પ્રશ્ન : હજી પણ આ લક્ષણની વહ્નિા ધૂમાત્ સ્થળે અવ્યાપ્તિ થાય છે. હેતુ = ધૂમ, હેધિકરણ = પર્વત, હેત્વશિકરણવૃત્તિ જે અભાવ = વદ્વિજલાભાવ.
પર્વતમાં વહ્નિ છે અને જલ નથી માટે વહ્નિ હોવા છતાં વદ્વિ-જલ એતદુભય તો નથી. “સિત્તે િદુર્ઘ નાસ્તિ' એમ બોલાય છે. આમ હત્યધિકરણવૃત્તિ અભાવ = આ વઢિજલોભયાભાવ, એનો પ્રતિયોગી જેમ જલ છે તેમ સાધ્ય વહ્નિ પણ છે. એટલે આ
વહિ તાદશાભાવ-અપ્રતિયોગી ન બન્યો, અર્થાત્ વ્યાપક ન બન્યો, માટે તેવા વહ્નિનું જ જ સામાનાધિકરણ્ય હેતુ ધૂમમાં ન જતાં લક્ષણની અવ્યાપ્તિ થઈ. આમ સમાનાધિકરણ ધૂમ-વહ્નિની વ્યાપ્તિ લેવા છતાં લક્ષણની અવ્યાપ્તિ આવી.
ઉત્તર : વદ્વિજલોભયાભાવ એટલે વદ્વિજલોભયત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ. છે ઉભયત્વ એ નૈયાયિક-મતે વ્યાસવૃત્તિ ધર્મ કહેવાય છે. અમે કહીશું કે હત્યધિકરણવૃત્તિ જે અભાવ લેવો તે વ્યાસાવૃત્તિધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ નહિ લેવો, તે અર્થાત્ વ્યાસજય(ઉભય)વૃત્તિધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ લેવો. (વ્યાસજયવૃત્તિધર્મઉભયવૃત્તિધર્મ-ઉભયત્વ) હેવધિકરણ પર્વતમાં ઘટાભાવાદિ છે તે ઘટવાદ્યવચ્છિન્ન
પ્રતિયોગિતાકાભાવો છે અને જે વહ્નિજલોભયાભાવ છે તે વદ્વિજલોભયત્નાવચ્છિન્નઆ પ્રતિયોગિતાકાભાવ છે. આ રીતે વદ્વિજલોભયત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ એ આ શ વ્યાસજયવૃત્તિધર્મા(ઉભયત્વ)વચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ છે માટે તે ન લેવાય. જ્યારે જ કા ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ એ વ્યાસવૃત્તિધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ છે
છે માટે તે જ લેવાય. અને તેવા અભાવનો અપ્રતિયોગી વતિ છે જ, માટે સાધ્ય વહ્નિ છે જે વ્યાપક બન્યો. એવા વતિના સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ ધૂમ હેતુમાં આવી જતાં અવ્યાપ્તિ છે જ ન રહી. આમ હવે લક્ષણનો આકાર આ થયો :
જો કોઈ ઈજા સિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦) છે કે છે