________________
આ વ્યાપ્તિગ્રહોપાય
કારણ * कारिकावली : व्यभिचारस्याग्रोऽपि सहचारग्रहस्तथा ।
હેતુવ્યતા, તઃ વવચ્છકુનિવર્તિવઃ શરૂછા * मुक्तावली : पूर्वं व्याप्तिरुक्ता, तद्ग्रहोपायस्तु न दर्शित इत्यतस्तं दर्शयति* व्यभिचारस्येति । व्यभिचाराग्रहः सहचारग्रहश्च व्याप्तिग्रहे कारणम् । * व्यभिचारग्रहस्य व्याप्तिग्रहे प्रतिबन्धकत्वात्तदभावः कारणमित्यर्थः । ई एवमन्वयव्यतिरेकाभ्यां सहचारग्रहस्यापि हेतुता । भूयोदर्शनं तु न कारणं,
व्यभिचारास्फूर्ती सकृद्दर्शनेऽपि क्वचिद्वयाप्तिग्रहात् । क्वचिद्वयभिचार*शङ्काविधूननद्वारा भूयोदर्शनमुपयुज्यते ।
મુક્તાવલી : પૂર્વે વ્યાપ્તિનું નિરૂપણ અનુમાન-ખંડમાં થઈ ગયું છે પરંતુ તે જ આ વ્યાપ્તિઓનો ગ્રહ કેવી રીતે થાય? તેનું નિરૂપણ કર્યું નહોતું, તેથી હવે વ્યાપ્તિગ્રહના જ આ ઉપાયોનું નિરૂપણ કરે છે.
વ્યભિચારનો આગ્રહ અને સહચારનો ગ્રહ એ વ્યાતિગ્રહના કારણો-ઉપાયો છે. છે અને તર્ક ક્યારેક શંકાને દૂર કરનારો બને છે.
હેતુ હોવા છતાં સાધ્યનો પક્ષમાં અભાવ હોવો અથવા પક્ષમાં સાધ્ય હોવા છતાં હેતુનું ન હોવું તે વ્યભિચાર છે અને હેતુની સાથે સાધ્યનું પક્ષમાં સમાનાધિકરણ ઘેવું છે છે તે સહચાર છે. તેનો ગ્રહ અર્થાત્ સહચારનું જ્ઞાન અને વ્યભિચારનો અગ્રહ અર્થાત્ છે. જે વ્યભિચારનું અજ્ઞાન એ વ્યાપ્તિગ્રહનું કારણ છે. જે વ્યભિચાર એ વ્યાપ્તિનો વિઘટક છે, તેથી કારણની કોટિમાં વ્યભિચારાગ્રહ એ જ
આદરણીય છે, અર્થાત્ વ્યભિચાર-અગ્રહને વ્યાપ્તિનું કારણ માનવું જોઈએ. આ આ વ્યભિચારના ગ્રહની જેમ વ્યભિચારની શંકા પણ વ્યાપ્તિજ્ઞાનમાં પ્રતિબંધક છે અને આ આ પ્રતિબંધકાભાવ એ પણ કાર્યનું એક કારણ છે, તેથી વ્યભિચારાગ્રહ એ વ્યાતિજ્ઞાનનું કારણ પર મનાય છે.
વળી સદવાર વ્યતિપ્રદ અને સવારે વ્યાયઃ એવા અન્વય-વ્યતિરેક છે પણ મળે છે તેથી સહચાર વ્યાપ્તિજ્ઞાનનું કારણ છે. છે શંકાકાર : જેમ વ્યભિચારાગ્રહ અને સહચારગ્રહ વ્યાપ્તિજ્ઞાનના કારણ છે તેમ જ
વ્યાયસિદ્ધાસુક્તાવલી ભાન ૯ (૧)
જ