________________
* સાધ્યતાવચ્છેદકસંબંધ - નિવેશ ૪ મુક્તાવલીઃ (૧) પ્રશ્નઃ સાધવદન્યાવૃત્તિત્વરૂપ વ્યાપ્તિલક્ષણ સદ્ધ ધૂમમાં અવ્યાપ્ત છે થાય છે. તે આ રીતે :
વહ્નિકાન્ ધૂપત્િ સ્થળે સાધ્યવદ્ જેમ મહાનસ છે તેમ વદ્વિના અવયવો પણ છે, જે છે કેમકે જેમ વહ્નિ સંયોગેન મહાનસમાં છે તેમ સમવાયેન વહુન્યવયવમાં પણ છે જ. એટલે કે છે. સમવાયેન વહિંમદ્ વહુન્યવયવ બન્યા. આ સાધ્યવથી અન્ય મહાનસ બન્યું, તેમાં ધૂમ છે છે વૃત્તિ જ છે માટે ધૂમમાં સાધ્યવદન્યની વૃત્તિતા આવી ગઈ, અર્થાત્ સાધ્યવદન્યની છે જ અવૃત્તિતા ન આવી એટલે લક્ષણની અવ્યાપ્તિ થઈ.
ઉત્તર અમે અહીં આ લક્ષણને પરિષ્કૃત કરીશું કે અનુમિતિમાં જે સંબંધથી સાધ્ય છે જ લીધું હોય તે જ સંબંધથી સાધ્યવદ્ લેવાનું. સાધ્ય જે સંબંધથી પક્ષમાં રહે તે જ - સાધ્યતા વચ્છેદક સંબંધ કહેવાય. (સાધ્યને પક્ષમાં રહેવાનો સંબંધ તે સાધ્યતા વચ્છેદક આ સંબંધ) વHિI ધૂણાત્ સ્થળે સાધ્યતાવચ્છેદક સંબંધ સંયોગ છે (કેમકે વહિને પર્વતમાં જ રહેવાનો સંબંધ સંયોગસંબંધ છે.) માટે. હવે સંયોગસંબંધથી જ સાધ્યવદ્ લેવાનું. હવે આ કહ્યું તમે સમવાયેન સાધ્યવદ્ વહુન્યવયવ લઈ જ ન શકો. સંયોગેન સાધ્યવદ્ મહાન સાદિ જ કઈ જ લેવા પડે. એ સાધ્યવથી અન્ય જલહૂદ છે, તેની વૃત્તિતા મીન, શેવાલાદિમાં છે છે અને અવૃત્તિતા ધૂમમાં છે જ, માટે લક્ષણની અવ્યાપ્તિ રહેતી નથી. આમ હવે લક્ષણ છે છે. આ બન્યું : સાધ્યતા વચ્ચેqન્યાછિન્નસાધ્યવન્યાવૃત્તિત્વ વ્યાતિઃ | અથવા
साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नसाध्यवदन्यनिरूपितवृत्तित्वाभाववत्त्वं व्याप्तिः । છે. અહીં એ વાત પણ સાથે જ સમજી લઈએ કે સાધ્યવથી અન્ય એટલે સાધ્યવના ભેદવાળો, અર્થાત્ સાધ્યવર્ભદાધિકરણ.
આમ હવે વ્યાપ્તિનું લક્ષણ આવું થયું ? સાધ્યતાવછેરસમ્બન્યાવચ્છિન્ન* साध्यवर्द्रदाधिकरणनिरूपितवृत्तित्वाभाववत्त्वं व्याप्तिः ।
मुक्तावली : साध्यवदन्यश्च साध्यवत्त्वावच्छिन्नप्रतियोगिताकभेदवान् * बोध्यः, तेन यत्किञ्चिद्वह्निमतो महानसादेर्भिन्ने पर्वतादौ धूमस्य सत्त्वेऽपि न
ક્ષતિઃ |
મુક્તાવલી : (૨) પ્રશ્ન : હજી પણ આ લક્ષણની અવ્યાપ્તિ આવે છે.
આ
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૯) કે જો