________________
चैत्रः तण्डुलं पचति = तण्डुलकर्मकपाकानुकूलकृतिमान् चैत्रः।
એટલે વૈયાકરણોના મતમાં કર્તા એ કર્મવેતરવિશેષણત્વના તાત્પર્યનો અવિષય નો બનતાં કર્મવેતરવિશેષણત્વના તાત્પર્યનો વિષય જ બની જાય છે. આમ થતાં કર્તા એ જ કર્મવાઘનવરુદ્ધ નહિ રહેતાં તેની સંખ્યા આખ્યાતથી અભિહિત નહિ થવાની આપત્તિ જ આવે. જ આ હકીકતને લક્ષ્યમાં લઈને હવે નવ્યો ઉભય-સંમત એવું કર્મવાઘનવરુદ્ધ પદનું આ કર નિર્વચન કરતાં કહે છે કે ધાત્વથતિરિવતાવિશેષUાવં ત્વાદનવરુદ્ધત્વમ્ સમજવું. આ છે હવે ચૈત્ર: તપટુ પતિ સ્થળે ચૈત્ર એ કર્મવાઘનવરુદ્ધ બની જશે, કેમકે તે ધાત્વર્થનું આ જ વિશેષણ છે, ધાત્વર્થથી અતિરિક્ત અર્થનું તો અવિશેષણ જ છે. જ ચૈત્ર રૂવ મૈત્રો છિત્તિ સ્થળે ચૈત્ર એ ધાત્વર્થથી અતિરિક્ત સાદશ્યનું વિશેષણ છે આ માટે તે ચૈત્ર પદ કર્મવાઘનવરુદ્ધ ન રહ્યું, માટે તે પ્રથમાન્તપદો પસ્થાપ્ય હોવા છતાં તેની આ સંખ્યા આખ્યાતથી અભિહિત નહિ જ થાય. * मुक्तावली : स्तोकं पचतीत्यादौ स्तोकादेर्वारणाय च द्वितीयदलम् । तस्य
द्वितीयान्तपदोपस्थाप्यत्वाद्वारणमिति । તે મુક્તાવલીઃ હવે જો “પ્રથમાન્તપદોપસ્થાપ્ય' દ્વિતીય દલ ન કહે તો તોë પતિ એ જ સ્થળે સ્તોક પદની સંખ્યા આખ્યાતથી અભિહિત થવાની આપત્તિ આવે, કેમકે આ સ્તોક છે - પદ એ ધાત્વર્થનું જ વિશેષણ (ક્રિયાવિશેષણ) છે એટલે ધાત્વર્થથી અતિરિક્ત અર્થનું છે છે તો અવિશેષણ છે, માટે તે કર્મવાઘનવરુદ્ધ થઈ ગયું. તેથી “તો પરંત:, સ્તોmનિ
પત્તિ' એવા પ્રયોગ થવાની આપત્તિ આવે, કેમકે તેની સંખ્યા આખ્યાતથી અભિહિત અને ન થાય. પણ તે દ્વિતીયાન્તપદોપસ્થાપ્ય છે એટલે પ્રથમાન્તપદો પસ્થાપ્ય પદના નિવેશથી કરી છે તેની સંખ્યા આખ્યાતથી અભિહિત થવાની આપત્તિ નહિ આવે. કારણ કે તે જ ક્રિયાવિશેષUIનાં સૂર્યવં નપુંતિજ્ઞા ' એ નિયમથી સ્તોકાદિ પદો દ્વિતીયાન્તજ પદોપસ્થાપ્ય જ હોય. मुक्तावली : एवं व्यापारेऽपि न शक्तिर्गौरवात् । रथो गच्छतीत्यादौ तु व्यापारे
आश्रयत्वे वा लक्षणा । जानातीत्यादौ आश्रयत्वे, नश्यतीत्यादौ प्रतियोगित्वे । આ નિરૂક્ષUL I
a
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૩ કિલો