________________
જજજજfffffffff, hossastrosososowowowowowowowowocowboa
पुनरानीतं च तत्र घटकालस्य सम्बन्धाघटकत्वादत्यन्ताभावस्य नित्यत्वेऽपि घटकाले न घटात्यन्ताभावबुद्धिः । तत्रोत्पादविनाशशाली चतुर्थोऽयमभाव | इति केचित् ।
મુક્તાવલી : સંસર્ગાભાવ ત્રણ પ્રકારે છે : પ્રાગભાવ, ધ્વસાભાવ, અત્યતાભાવ.
(૧) પ્રાગભાવ : વિનામાવવં પ્રામાવત્વમ્ ! અથવા સત્ય: પ્રાણ વાર | कार्यस्याभावत्वम् प्रागभावत्वम् ।
પ્રાગભાવ ઉત્પન્ન થતો નથી પણ કાર્યની ઉત્પત્તિ થતાં તેનો વિનાશ થઈ જાય છે. કપાલમાં ઘટનો પ્રાગભાવ છે. કપાલમાં ઘટનો પ્રાગભાવ સમવાયથી, સંયોગથી અને
સ્વરૂપથી-બધા સંબંધથી છે. પ્રાગભાવ એટલે અમુક સંબંધથી પ્રાગભાવ અને અમુક | સંબંધથી પ્રાગભાવ નહિ એવું કહેવાય નહિ, એટલે ઘટમાં રહેલ પ્રાગભાવની
પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ અમુક ચોક્કસ સંબંધ મળે નહિ, તેથી તે પ્રતિયોગિતા | બધા સંબંધથી અનવચ્છિન્ના છે, માટે તાદાભ્યસંબંધથી પણ અનવચ્છિન્ના છે. તેથી એ | પ્રાગભાવ તાદાભ્યસંબંધાનવચ્છિન્નપ્રતિયોગિતાક થવાથી તેને “સંસર્ગાભાવ” કહેવાય.
(૨) ધ્વસાભાવ : પ્રાગભાવની જેમ ધ્વસાભાવની પ્રતિયોગિતા પણ કોઈપણ | સંબંધથી અવચ્છિન્ના હોતી નથી. મૂતને પટો ધ્વસ્ત પત્ર અમુક સંબંધથી રહેલો ઘટ ધ્વસ્ત થયો અને અમુક સંબંધથી રહેલો ઘટ ધ્વસ્ત ન થયો એમ કહેવાય નહિ, એટલે ધ્વંસની પ્રતિયોગિતા બધા સંબંધથી અનવચ્છિન્ના બની એટલે તાદાભ્યસંબંધથી પણ અનવચ્છિન્ના જ બની. તેથી તાદાભ્યસમ્બન્ધાનવચ્છિન્નપ્રતિયોગિતાક એવો ધ્વસાભાવ સંસજાવ જ કહેવાય. - કામાવિવં = સ્વંતત્વમ્ / ધ્વંસ ઉત્પન્ન થાય છે પણ ઉત્પન્ન થયેલો ધ્વંસ કદી નષ્ટ થતો નથી.
(૩) નિત્ય અત્યંતભાવ : નિત્યત્વે સતિ સંલifમાવત્વમ્ અત્યન્તામાવત્વિો જે નિત્ય એવો સંસર્ગાભાવ હોય તે અત્યંતભાવ કહેવાય. ધ્વંસ અને પ્રાગભાવ રૂપ | સંસર્ગાભાવ એ અત્યંતભાવ ન કહેવાય, કેમકે તે બે ય નિત્ય નથી. નિત્ય = અનાદિ - અનંત.
આ અત્યન્તાભાવ અનાદિ-અનંત છે. એનો અર્થ એ થયો કે તે ત્રણે કાળમાં | વિદ્યમાન છે. આથી જ અત્યંતાભાવને કોઈ સૈકાલિક. અભાવ પણ કહે છે.
sq qqqq ન્યાયસિદ્ધાન્તમત્તાવલી ભાગ-૧૦ (૧) ***