________________
kutustos caseros shoes
| कारिकावली : अन्त्यो नित्यद्रव्यवृत्तिविशेषः परिकीर्तितः ॥१०॥ मुक्तावली : विशेषं निरूपयति-अन्त्य इति । अन्तेऽवसाने वर्तत इति अन्त्यः, यदपेक्षया विशेषो नास्तीत्यर्थः । घटादीनां व्यणुकपर्यन्तानां तत्तदवयवभेदात्परस्परं भेदः, परमाणूनां परस्परभेदको विशेष एव, स तु स्वत एव व्यावृत्तः, तेन तत्र विशेषान्तरापेक्षा नास्तीत्यर्थः ।
મુક્તાવલી : જે અંતમાં રહે છે, અર્થાત્ જેની પછી વળી કોઈ વિશેષ નથી તેવો પદાર્થ વિશેષ કહેવાય. આ વિશેષ પદાર્થ પરમાણુમાં રહે છે. તેનું કારણ એ છે કે એક ઘટથી બીજો ઘટ જુદો કેમ છે ? એના ઉત્તરમાં કહી શકાય કે એક ઘટના કપાલ બીજા ઘટના કપાલથી જુદા છે માટે. પામેલાત્ પટએ . એ રીતે વળી પૂછવામાં આવે છે કે બે કપાલ જુદા કેમ છે? તેનો પણ ઉત્તર આપી શકાય કે પત્નિામેવા પત્નિમેદા એવી રીતે ક્ષશ્વપત્નિામેાત્ તાનિવમેદ / આમ યાવત્ બે વ્યણુકના ભેદ | પ્રત્યે પરમાણુનો ભેદ કારણ કહી શકાય. પણ હવે કોઈ પૂછે કે એક પરમાણુથી બીજો | પરમાણુ જુદો કેમ છે? તો તેનો ઉત્તર શું આપવો? જો પરમાણુના અવયવો હોત તો એ તેમના ભેદથી પરમાણભેદ કહી શકાત, પણ તેમ તો છે નહિ. એથી એક પરમાણુથી બીજા પરમાણુનો ભેદ કરાવનાર વિશેષ નામનો એક પદાર્થ દરેક પરમાણુમાં રહેલો માનવો પડે છે. વિશેષ (૧) અંત્ય દ્રવ્યમાં રહે. (૨) નિત્ય દ્રવ્યમાં રહે. પરમાણુ
પરમાણ વળી કોઈ પૂછે કે વિશેષથી બે પરમાણુ જુદા રૂટ બાવક 7 1 પ્રતીત થયા પણ યોગીઓને એક વિશેષથી બીજો !
વાવ | વિશેષ જુદો કેમ પ્રતીત થાય છે? શું તે માટે વળી વિશેષ
– વિશેષ વિશેષમાં વિશેષ માનશો ? તેમ કરવા જતાં તો ને સ્વતઃ વ્યાવૃત્ત
અનવસ્થા ચાલે. માટે તેવી અનવસ્થા ન ચાલે એટલે અમે એમ કહીશું કે તે વિશેષ તો પોતે પોતાની મેળે જ બીજા વિશેષથી છૂટો પડી જાય છે, અર્થાત્ વિશેષ સ્વતઃ વ્યાવૃત્ત છે.
આમ વિશેષ એ પરમાણુનો વ્યાવર્તક બન્યો અને સ્વતઃ વ્યાવૃત્ત બન્યો. વિશેષ | નામક પદાર્થ માનવાથી જ તે દર્શનકાર “વૈશેષિક' કહેવાય છે.
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
qqqq
ન્યાયસિદ્ધાન્તાક્તાવલી ભાગ-૧૦ (૫૪)