________________
= =
= === === = ==== = ====== = ========= ThxsOwCostestisosadasxxxcccschossow
સમવાય અને અભાવમાં સમવાયની અનુયોગિતા આવત અને કોઈમાં સમવાયની | પ્રતિયોગિતા આવત. પણ આમ બનતું નથી માટે કહેવાય કે સમવાય અને અભાવમાં સમવાયની અનુયોગિતાનો અભાવ છે.
આમ સમવાયની અનુયોગિતા-પ્રતિયોગિતાનો અભાવ તે જ અસંબંધ છે. અર્થાત્ જો સમવાય અને અભાવમાં સમવાય સંબંધથી કોઈ રહેતું નથી તો તેમાં રહેલા સમવાયત્વ-અભાવત્વ પણ સમવાય સંબંધથી રહેતા નથી તેમ કહેવું જ પડે. હવે જે સમવાયસંબંધથી ન રહે તે સમવાયત્વ-અભાવત્વ જાતિ ન જ કહેવાય.
વળી સમવાયસંબંધમાં રહેલ સમવાયત્વ જો સમવાયસંબંધથી રહે તો બે સમવાયસંબંધ બની જાય. તેથી “સમવાયતુ વિશ ' એ સિદ્ધાન્તનો ભંગ થાય છે માટે પણ સમવાયત્વ જાતિ ન મનાય, ઉપાધિ જ મનાય. એથી સમવાયત્વ ધર્મ સમવાયમાં સ્વરૂપસંબંધથી રહી જાય. कारिकावली : परभिन्ना तु या जातिः सैवापरतयोच्यते ।
द्रव्यत्वादिकजातिस्तु परापरतयोच्यते ॥९॥
व्यापकत्वात्पराऽपि स्याद् व्याप्यत्वादपराऽपि च । मुक्तावली : परत्वमधिकदेशवृत्तित्वम्, अपरत्वमल्पदेशवृत्तित्वम् । सकलजात्यपेक्षया सत्ताया अधिकदेशवृत्तित्वात्परत्वं, तदपेक्षया चान्यासां जातीनामपरत्वम् । पृथिवीत्वाद्यपेक्षया द्रव्यत्वस्याऽधिकदेशवृत्तित्वाद् व्यापकत्वात्परत्वं, सत्ताऽपेक्षयाऽल्पदेशवृत्तित्वाद् व्याप्यत्वादपरत्वम् । तथा | च धर्मद्वयसमावेशाद् उभयमविरुद्धम् । મુક્તાવલી : જાતિ બે પ્રકારે : (૧) પર = વ્યાપક = અધિકદેશવૃત્તિ.
(૨) અપર = વ્યાપ્ય = અલ્પદેશવૃત્તિ. દ્રવ્યત્યાદિ સકળ જાતિની અપેક્ષાએ સત્તા અધિકદેશવૃત્તિ છે માટે તે પરજાતિ | કહેવાય, જ્યારે તેની અપેક્ષાએ દ્રવ્યત્વાદિ જાતિ અપર કહેવાય.
વળી પૃથ્વીત્યાદિની અપેક્ષાએ દ્રવ્યત્વ અધિકદેશવૃત્તિ=વ્યાપક છે માટે તે “પર” કહેવાય | જ્યારે સત્તાની અપેક્ષાએ દ્રવ્યત્વ ન્યૂનદેશવૃત્તિ=વ્યાપ્ય છે માટે તે “અપર' પણ કહેવાય. SS ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૫૨)
E
Attttttttttttttttsဆံလင်စီယယ်လစ်လစ်လစ်လစ်ထtob်ထက်အလက်