________________
Cotto
sto basados cossos casos asoodsoortoostoodstochwastosoccouscous.com
| જો તે ગુણ કે કર્મરૂપ હોત તો તે ગુણ-કર્મમાં ન રહી શકત, કેમકે ગુણ-કર્મ એ ગુણકર્મમાં રહેતા નથી. શm: ૧ પુર્ણિરૂપા, કુતિવૃત્તિવાન્ !
(૩) શક્તિ સામાન્ય, વિશેષ, સમવાય, અત્યન્તાભાવ સ્વરૂપ પણ નથી, કેમકે | | શક્તિ ઉત્પત્તિમદ્ અને વિનાશી છે. જે ઉત્પત્તિમદ્ અને વિનાશી હોય તે સામાન્યાદિ | સ્વરૂપ ન હોય, કેમકે સામાન્ય, વિશેષ, સમવાય અને અત્યંતભાવ તો નિત્ય છે અને | áસાભાવ ઉત્પત્તિમદ્ હોવા છતાં વિનાશી નથી. પ્રાગભાવ વિનાશી છે પણ ઉત્પત્તિમ નથી. આમ દ્રવ્યાદિ સાતમાં ક્યાંય પણ શક્તિ પદાર્થનો સમાવેશ થતો નથી માટે તેને સાત પદાર્થથી અતિરિક્ત આઠમો પદાર્થ માનવો જોઈએ. | मुक्तावली : एवं सादृश्यमप्यतिरिक्तः पदार्थः, तद्धि न षट्सु भावेष्वन्तर्भवति, सामान्येऽपि सत्त्वात् । यथा गोत्वं नित्यं तथा अश्वत्वमपीति सादृश्यप्रतीतेः । नाप्यभावे, सत्त्वेन प्रतीयमानत्वादिति चेत् ? न, - મુક્તાવલી: આ જ રીતે સાદૃશ્યને પણ અતિરિક્ત નવમો પદાર્થ માનવો જોઈએ. | | વનસ મુઠ્ઠમ્ ! અહીં મુખમાં ચન્દ્રનું જે સાદેશ્ય છે તે સાદેશ્ય નામનો પદાર્થ દ્રવ્યાદિ | | સાત પદાર્થમાં ક્યાંય સમાવેશ પામતો નથી. તે આ રીતે : દ્રવ્યાદિ છ ભાવપદાર્થોમાં તેનો અન્તર્ભાવ થતો નથી, કેમકે દ્રવ્યાદિ છ ભાવપદાર્થો સામાન્યમાં રહેતા નથી, | જ્યારે સાદશ્ય તો સામાન્યમાં પણ રહે છે, કેમકે જેમ ગોત્વ નિત્ય છે તેમ અશ્વત્વ પણ | નિત્ય છે. એટલે નિત્યતાને લીધે ગોત્વ અને અશ્વત્વ બે સમાન છે, અર્થાત નિત્યતાને લીધે ગોત્વનું સાદેશ્ય અશ્વત્વ સામાન્યમાં પ્રતીત થાય છે. આમ સાદૃશ્ય તો સામાન્યમાં પણ રહે છે માટે છ ભાવપદાર્થરૂપ સાદૃશ્ય ન મનાય, કારણ કે છ પદાર્થો તો સામાન્યમાં રહેતા નથી.
વળી અભાવરૂપ સાતમા પદાર્થમાં પણ તેનો સમાવેશ થઈ શકે નહિ, કેમકે સાદશ્ય તો ભાવપદાર્થ તરીકે પ્રતીત થાય છે. જો સાદશ્ય અભાવરૂપ પદાર્થ બને તો તેની ભાવ તરીકે પ્રતીતિ ન થઈ શકે. मुक्तावली : मण्याद्यभावविशिष्टवल्यादेर्दाहादिकं प्रति स्वातन्त्र्येण मण्यभावादेरेव वा हेतुत्वं कल्प्यते । अनेनैव सामञ्जस्ये अनन्तशक्तितत्प्रागभावध्वंसकल्पनाऽनौचित्यात ।
SSSSSS ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૩૦)
EYES