________________
castowwob
owcascadasexstos casos
como
cadast
સમવેતત્વ સંબંધથી આલોકસંયોગાદિ કારણો જાય. સ્વ=આલોકસંયોગાદિ, એનો આશ્રય ઘટાદિ, એમાં સમવેત રૂપાદિ, એમાં સમવેત રૂપસ્વાદિ. એટલે એમ કહેવાય 3 : विषयतासम्बन्धेन द्रव्यसमवेतसमवेतप्रत्यक्षकार्यं प्रति स्वाश्रयसमवेतसमवेतत्वसम्बन्धेन आलोकसंयोगोद्भूतरूपयोः कारणत्वम् ।
આ રીતે અન્યત્ર પણ પ્રત્યક્ષ કાર્ય અને આલોકસંયોગાદિ કારણને એકાધિકરણ બનાવીને તેમનો કાર્ય-કારણભાવ જમાવવો. कारिकावली : उद्भूतस्पर्शवद्रव्यं गोचरः सोऽपि च त्वचः ।
रूपान्यच्चक्षुषो योग्यं रूपमत्रापि कारणम् ॥५६॥ मुक्तावली : उद्भूतेति । उद्भूतस्पर्शवव्यं त्वचो गोचरः । सोऽपि = उद्भूतस्पर्शोऽपि स्पर्शत्वादिसहितः । रूपान्यदिति । रूपभिन्नं रूपत्वादिभिन्नं च यच्चक्षुषो योग्यं तत् त्वगिन्द्रियस्यापि ग्राह्यम् । तथा च पृथक्त्वसङ्ख्यादयो ये चक्षुर्गाह्या गुणा उक्ताः, एवं क्रियाजातयो योग्यवृत्तयश्च, ते त्वचो ग्राह्या इत्यर्थः । अत्रापि = त्वगिन्द्रियजन्येऽपि द्रव्यप्रत्यक्ष रूपं कारणम् । तथा च बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षे रूपं कारणम् ।
મુક્તાવલી : (૫) સ્પર્શનેન્દ્રિય : વિષય : ઉદ્ભૂતસ્પર્શવાળું દ્રવ્ય, ઉદ્ભૂત સ્પર્શ, ઉદ્ભૂતસ્પર્શત્વ, ઉદ્ભૂતસ્પશભાવાદિ. વળી ચક્ષુથી જેનું જેનું પ્રત્યક્ષ થઈ શકે છે તેમાંથી રૂપને છોડીને બાકીના બધા યોગ્યવૃત્તિ પૃથત્વાદિનું સ્પર્શનેન્દ્રિયથી પણ પ્રત્યક્ષ થાય.
જેમ ચક્ષુરિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ પ્રત્યે રૂપ કારણ છે તેમ ત્વગિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ પ્રત્યે પણ રૂપ જ કારણ છે. આ બે જ બાહ્ય ઈન્દ્રિયથી દ્રવ્યનું પ્રત્યક્ષ થઈ શકે છે, માટે ટૂંકમાં એમ કહેવાય કે બહિરિન્દ્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે રૂપ કારણ છે. આ બે ઇન્દ્રિયો પૃથ્વી, જલ, તેજ દ્રવ્યનું પ્રત્યક્ષ કરે છે. આ ત્રણેય પૃથિવ્યાદિ દ્રવ્યો રૂપવાનું છે અને સ્પર્શવાનું પણ છે. એટલે ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે રૂપને અને ત્વાચપ્રત્યક્ષ પ્રત્યે સ્પર્શને કારણ કહેવામાં | ગૌરવ છે. માટે લાઘવાતુ બે ય ઇન્દ્રિયોથી થતાં પ્રત્યક્ષ પ્રત્યે રૂપને જ કારણ કહેવું યોગ્ય
အလင်ခံထင်သလောက်လောင်ခံထံလင်လင်ခံထင်ထင်ဆယအလင်းလင်းလင်းလင်းလင်း
sqqqqqq ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨) Cડી રહી