________________
================== === ======= ===== ======= ====== bassbabascoobas h ashxdexscascades bascossboddosbarbadoo badoo
કરે છે. વાતનો અર્થ નાશ, ધ્વંસ, અભાવ છે. અભાવ તો પ્રાગભાવ, ધ્વસાભાવ, અત્યંતાભાવ વગેરે અનેક પ્રકારે છે. તો અહીં ક્યો અભાવ લેવો? એનો ઉત્તર વિ પદ | આપે છે. તે કહે છે કે અહીં ધ્વસાભાવ : ઉત્પત્તિમદ્ એવો અભાવ લેવો.
પ્રશ્ન : ઘાતનો જ અર્થ ઉત્પત્તિમદ્ અભાવ કરી લઈએ તો ન ચાલે ? કારણ કે | તેમ કરવાથી વિ પદની જરૂર ન રહે.
ઉત્તર : જરૂર ચાલી શકે, પણ જયારે આ રીતે વિ પદ પડ્યું હોય ત્યારે ઉત્પત્તિમદ્ અભાવ એવો વિશિષ્ટાર્થ વાત પદથી વાચ્ય ન લેવાય, કેમકે તેમ કરવાથી વિ પદ નિરર્થક બનવાની આપત્તિ આવે. એટલે વાત નો અર્થ માત્ર વિશેષ્યપરક અર્થાત્ અભાવ પરક જ લેવો અને પછી સાથે રહેલા વિ પદ રૂપ વિશેષણનો અર્થ ઉત્પત્તિમદ્ લેવો. | નિયમ છે કે વિશિષ્ટવીવાનાં પાનાં સતિ પૃથવિશેષપાવાપHવઘાને વિશેષ્યમાત્રપરત્વમ્ ા વિશિષ્ટ વાચક પદો જયારે વિશેષણ વાચક પદનું સમવધાન હોય ત્યારે વિશિષ્ટને બદલે અવિશિષ્ટ=વિશેષ્ય અર્થના બોધક બને છે. કવિ કાલીદાસે આ નિયમનું રઘુવંશમાં અનુસરણ કર્યું છે : સજીવ પૂરજો. વસ્તુતઃ વીવ એટલે
જ “પવનભર્યા છિદ્રોવાળો વાંસ' થાય છે, છતાં અહીં કાલીદાસ જીવ પદની સાથે | તેના વિશેષણ તરીકે મારુતપૂUચ પદની યોજના કરે છે એટલે હવે અહીં વિશિષ્ટાર્થ) |િ બોધક શીવ પદ વિશેષ્યાર્થ વાંસબોધક જ બને અને મારુતપૂરગ્ન રૂપ વિશેષણ
પવનભર્યા છિદ્રોવાળો' એવો અર્થ જણાવે છે.
- મુક્તાવલીમાં નિનુ મર્દૂ ર વિનäાં પ્રતિ નવા સમાપ્તિ પ્રતિ વIRUજૂ ઇત્યાદિ | | નાસ્તિકની જે પંક્તિ આવવાની છે તે પંક્તિની પૂર્વે આસ્તિક-નાસ્તિકની વચ્ચે કેટલીક વિચારણા થઈ છે જે અત્રે જોઈ લઈએ.
નાસ્તિક નર્ત ર્તવ્ય નિનૈત્થાત્ ચૈત્યવનવત્ જે નિષ્ફળ હોય તે કર્તવ્ય ન કહેવાય. મંગલમાં નિષ્ફળતા છે માટે તેમાં અકર્તવ્યતા છે.
આસ્તિક: અહીં સ્વરૂપાસિદ્ધિ દોષ છે, અર્થાત્ પક્ષ મંગલમાં હેતુરૂપ નિષ્ફળતા જ નથી = અસિદ્ધ છે માટે પહેલાં મંગલની નિષ્ફળતાને સિદ્ધ કરો પછી અકર્તવ્યતાની વાત.
નાસ્તિક : અન્ને નિષ્પન્ન વિશેષામાવટવર્વત્ જે જે સર્વ ફળવિશેષાભાવના કૂટવાળું હોય તે નિષ્ફળ હોય. મંગલનું કોઈ જ ફળ નથી. સ્વર્ગ, પુત્ર, |
સ્ત્રી, ધન, યશ પ્રાપ્તિ વગેરે કોઈપણ ફળવિશેષ (અમુક ફળ) મંગલથી પ્રાપ્ય નથી. SETTE ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦) EYES