________________
*
*
*
%
%
%
%
%
%
%
%
%
%
%
%
%
%
%
| છે. એથી ઇન્દ્રિયોમાં જનકતા-સંબંધથી ચૈતન્યનો સંપાદક આત્મા છે. એ જ રીતે શરીર . | એ આત્માનો અવચ્છેદક છે માટે અવચ્છેદકતા-સંબંધથી આત્મા શરીરમાં ચૈતન્યનો | સંપાદક બને છે. આમ આત્મા એ વિભિન્ન સંબંધોથી ઇન્દ્રિય અને શરીરના ચૈતન્યનો ! હંસ સંપાદક બને છે. (યતનં તત્ ચેતના િષિત ઋાર્યારિ રૂતિ વ્યાતિ:)
જો કે “હું જાણું છું', “હું કરું છું', “હું સુખી છું', “હું દુઃખી છું' ઇત્યાદિ રૂપથી | આત્માનું (પૂર્વે કહ્યા મુજબ) માનસપ્રત્યક્ષ થાય છે એટલે આત્માની સિદ્ધિ માટે | | અનુમાનાદિ પ્રમાણાન્તર શોધવા જવાની જરૂર નથી તથાપિ શરીરથી ભિન્ન એવા | | આત્માનું અસ્તિત્વ જેઓ સ્વીકારતા નથી, અર્થાત્ જેઓ શરીરભિન્નાત્મવાદ વિરૂદ્ધ કોટિ “શરીર એ જ આત્મા' એ માન્યતામાં સ્થિર છે, (વિપ્રતિપન્ન) વિરૂદ્ધ મતિવાળા = મતભેદ રાખનાર છે તેઓ તો આત્માને આ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી શરીરથી ભિન્ન | માનવાના જ નથી. તેઓ તો એવી પ્રતીતિ શરીર સ્વરૂપ આત્માની જ કહેવાના, એટલે કે | તેમને શરીરભિન્ન આત્મા સિદ્ધ કરી આપવા અનુમાન પ્રમાણનો આશ્રય લેવો જ પડશે.
કાષ્ઠ કાપવાનું કરણ (સાધન) કુઠાર છે. કુઠાર એ કર્યા વિના કાષ્ઠ છેદન કાર્ય (ફલ) ઉત્પન્ન કરી શકતી નથી. એ જ રીતે નેત્રાદિ ઇન્દ્રિયો જ્ઞાનકાર્ય ઉત્પન્ન કરે છે, અર્થાત્ જ્ઞાનોત્પત્તિનું કરણ છે તો તેમનો કોઈ કર્તા હોવો જ જોઈએ, કેમકે કર્યા વિના નેત્રાદિ કરણો જ્ઞાન-ફળને ઉત્પન્ન કરી શકે નહિ. આમ તે કર્તા તરીકે શરીરથી ભિન્ન આત્મા | સિદ્ધ થઈ જાય છે. રૂન્દ્રિયં સેવ, પવિત્ વારવત્ | कारिकावली : शरीरस्य न चैतन्यं मृतेषु व्यभिचारतः । | मुक्तावली : ननु शरीरस्य कर्तृत्वमस्त्वत आह - शरीरस्येति । ननु चैतन्यं
ज्ञानादिकमेव, मुक्तात्मनां त्वन्मत इव मृतशरीराणामपि तदभावे का क्षतिः, | प्राणाभावेन ज्ञानाभावस्य सिद्धेरिति चेत् ?
શરીર એ જ આત્મા મુક્તાવલી : ચાર્વાક : તમે શરીરથી ભિન્ન આત્મામાં ચૈતન્ય સિદ્ધ કરો છો, અર્થાત્ | સમવાયેન જ્ઞાનાર્થ પ્રતિ તાતાજોન માત્મા રૂપમ્ એવો જે કાર્ય-કારણભાવ કરો છો તે બરાબર નથી. શરીર જ ચેતન કેમ ન કહેવાય? શરીરમાં જ ચૈતન્ય-જ્ઞાનાદિ ઉત્પન્ન | થાય છે એમ કેમ ન કહેવાય ? અર્થાત્ સમવાયેલ રૂાનાર્થ પ્રતિ શરીર પર મ્ એવો ચાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦)
E YE