________________
Chessbossos dos costososowassasswooshestastwoodowcostawcordoos.com
costoscouscoCastosowodustascostosowscorso costosos descontottukawsawowa
ઉત્થાપ્ય આકાંક્ષા બને છે, કેમકે “મવો ભવતુ ભવ્યાય' એવા શાબ્દબોધ પછી શીશ મ: એવો પ્રશ્ન ઉઠાવવો પડે છે. પરંતુ વૂડામvidવધુ એ બોલતાંની સાથે જ આકાંક્ષા ઉસ્થિત બને છે કે, “મિર્થ ચૂડામારમ્ ? વનયીતવીસુવિઃ શિમર્થ?” આમ આ પદોમાં સહજ ઉસ્થિત આકાંક્ષા રહેલી છે અને તે આકાંક્ષા નીનાતાવfuત: એ પદ બોલતાં જ શાંત થઈ જાય છે. એ બે પદને લઈને સમાપ્તપુનરાત્તત્વ દોષ લાગતો નથી. આ દોષ અર્થાન્વય કરવામાં આવતો હોવાથી તેનો શ્લોકાન્વય ત્નીત્રાતા:વપfuઉત: ભવ: મવ્યાય મવતું એ રીતે કરવો. मुक्तावली : निजनिर्मितकारिकावलीमतिसङ्क्षिप्तचिरन्तनोक्तिभिः ।
विशदीकरवाणि कौतुकाननु राजीवदयावशंवदः ॥२॥ ટિપ્પણ : બીજા શ્લોકમાં અભિધેય જણાવતાં કહે છે કે પોતે બનાવેલી જે કારિકાવલી, તેને કૌતુકથી તથા રાજીવ નામના શિષ્ય ઉપરની દયા-કૃપાને વશ થઈ ચિરંતનાચાર્યોના અતિસંક્ષિપ્ત વચનોથી વિશદ-વિસ્તૃત કરું છું. પૂર્વ ઋષિઓના વચનો શબ્દથી અતિસંક્ષિપ્ત છે પણ અર્થથી તો અતિ ગૌરવવાળા છે.
આ ગ્રન્થના નિર્માણમાં પોતાના ક્લેશના અભાવને સૂચવવા “ૌતુક્તનુ પદનું ઉપાદાન છે અને પોતાના ગ્રન્થના નિર્માણનું પ્રયોજન જણાવવા “નવય' ઇત્યાદિ પદનું ઉપાદાન છે. मुक्तावली : सद्रव्या गुणगुम्फिता सुकृतिनां सत्कर्मणां ज्ञापिका ।
सत्सामान्यविशेषनित्यमिलिताऽभावप्रकर्षोज्ज्वला ॥ विष्णोर्वक्षसि विश्वनाथकृतिना सिद्धान्तमुक्तावली ।
विन्यस्ता मनसो मुदं वितनुतां सद्युक्तिरेषा चिरम् ॥३॥ ટિપ્પણ : વિષ્ણુના વક્ષ:સ્થળમાં વિશ્વનાથ પંડિત દ્વારા સમર્પિત કરાયેલી આ સિદ્ધાન્તમુક્તાવલી પંડિત પુરુષોના મનના આનંદને વિસ્તારો. મુક્તાવલી કેવી છે ? સર્વવ્યા જેમાં દ્રવ્યાદિ પદાર્થોનું નિરૂપણ છે, અર્થાત મુક્તાવલી પ્રતિપાદ્યતા સંબંધથી દ્રવ્યાદિ પદાર્થવાળી છે અને તેમાં ગુણો પણ ગૂંથાયેલા છે. સર્વ એટલે પાંચ પ્રકારના કર્મનું પણ વિવેચન એમાં છે. તથા સામાન્ય, વિશેષ અને નિત્યમિલિત=સમવાય Green-ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ ()
E T
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来