________________
હssa
-
sanssess, Rawwwwwwwwwsexstowoscoetwaterstowwowowowowowoceso
s tos cascosto
s os casco
estosterowowsca
વળી વિભાગ ઉત્પન્ન થાય ત્યારે પૂર્વદેશ સાથે જે સંયોગ હોય તેનો નાશ થાય, એટલે પૂર્વસંયોગનાશમાં વિભાગ કારણ છે. કારણ હંમેશા પ્રાકૃક્ષણવૃત્તિ હોય. જે બીજી ક્ષણમાં વિભાગ છે તે જ બીજી ક્ષણમાં વિભાગથી થનારું પૂર્વસંયોગનાશનું કાર્ય ન જ થઈ શકે, | અર્થાત પૂર્વસંયોગનાશ તો ત્રીજી ક્ષણે જ થાય, એટલે બીજી ક્ષણે તો પૂર્વસંયોગ જ હોય. | આમ એ વાત સ્થિર થઈ કે જે સમયોમાં વિભાગ હોય અને પૂર્વસંયોગ હોય તે સમયોની | એક ક્ષણ કહેવાય જેને બીજી ક્ષણ કહીશું. પૂર્વસંયોજ્વચ્છિન્નવિમાWI: |
- ત્રીજી ક્ષણઃ હમણાં જ કહ્યું તેમ આ ક્ષણે પૂર્વસંયોગનો નાશ થાય છે. પૂર્વસંયોગનો નાશ એ ઉત્તરસંયોગનું કારણ છે, એટલે પૂર્વસંયોગનો નાશ થાય ત્યાર પછી તેનું કાર્ય | ઉત્તરસંયોગ થાય. જ્યારે પૂર્વસંયોગનાશ હોય ત્યારે જ ઉત્તરસંયોગ ન હોય કિન્તુ | ઉત્તરસંયોગનો પ્રાગભાવ હોય. એટલે આ ત્રીજી ક્ષણ એટલે તે સમયોની ક્ષણ કહેવાય
કે જે સમયમાં પૂર્વસંયોગનાશ છે અને ઉત્તરસંયોગનો પ્રાગભાવ છે. | पूर्वसंयोगनाशावच्छिन्नोत्तरसंयोगप्रागभावः ।
ચોથી ક્ષણ : હવે અહીં પહેલી ક્ષણે જે ક્રિયા ઉત્પન્ન થઈ તેની છેલ્લી ક્ષણ છે, કેમકે ઉત્પન્ન ક્રિયાનો પાંચમી ક્ષણે નાશ થઈ જાય છે. વળી અહીં ઉત્તર(દશ)સંયોગ પણ છે જ. આમ આ તે સમયોની ક્ષણ છે જેમાં ક્રિયા છે અને ઉત્તરદેશસંયોગ છે. उत्तरसंयोगावच्छिन्नं कर्म ।
પ્રશ્ન : હવે આગળ વધી શકાય ખરું? અર્થાત્ પાંચમી ક્ષણ કહી શકાય ખરી ? અમને તો લાગે છે કે પાંચમી ક્ષણનું નિર્વચન નહિ થઈ શકે, કેમકે ચોથી ક્ષણમાં | ઉત્તરસંયોગ ઉત્પન્ન થઈ ગયો. હવે ક્રિયાનો નાશ થઈ ગયો પછી પાંચમી ક્ષણનો વ્યવહાર કેમ થશે ?
ઉત્તર : ના, પાંચમી ક્ષણે નવી ક્રિયા ઉત્પન્ન થઈ જશે. વળી તે વખતે વિભાગનો પ્રાગભાવ પણ છે જ. માટે જેને આપણે પ્રથમ ક્ષણ કરી હતી તે ફરી | અહીં લાગુ થશે. એ રીતે બીજી આદિ ક્ષણોનું પણ પછીની ક્ષણોમાં નિર્વચન થઈ | શકે.
પ્રશ્ન : જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પરમાણુમાં ક્રિયા થતી નથી. વળી ત્યાં ક્ષણવ્યવહાર થાય છે. તો તે ક્ષણવ્યવહાર ઉપરની ક્રિયાવાળી ક્ષણોના નિર્વચનથી શી રીતે થશે ?
ઉત્તર : જો મહાપ્રલયમાં ક્ષણાદિ વ્યવહાર થતો હોય (અમે તો માનતા નથી.)
来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
scowocesas
બYYYYષ ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૧૫) Ewwwwww