________________
ww
wsabettascostxsbwsbostosascostosowscarsbachadstoboscos boscostados con
મુ પદઃ જો ગુણ પદ દૂર કરવામાં આવે અને વાટોનિયાિનાતિમત્ત્વમ્ એટલું | જ કહેવામાં આવે તો દ્રવ્યમાં પણ ભૂતત્વની અતિવ્યાપ્તિ થાય, કેમકે તે બાધેન્દ્રિય ગ્રાહ્ય | દ્રવ્યત્વ જાતિવાળું છે.
પ્રશ્ન : વણિજિયપ્રાદવિષTUવવં ભૂતત્વમ્ તમે કહ્યું. અહીં “ગ્રાહ્યત્વ' એટલે | શું ? જો ગ્રાહ્યત્વ એટલે જ્ઞાનવિષયતા એટલું જ કહો તો વહિન્દ્રિયવિશેષTUવત્ત્વમ્ એટલે વરિજિયેશ જ્ઞાનવિષયવિશેષ ગુણવત્ત્વમ્ એવો અર્થ થાય. આ થવાથી આત્મામાં ભૂતત્વની અતિવ્યાપ્તિ થઈ જશે. તે આ રીતે : પટ: એવું વ્યવસાયાત્મક (સવિકલ્પક) જ્ઞાન થયા પછી પદમદંગીનામ, દજ્ઞાનવાનું ગામ, જ્ઞાતો પર: એવું અનુવ્યવસાયાત્મક જ્ઞાન થાય છે, અર્થાત્ પટજ્ઞાનવિષયજ્ઞાનવાનું મન એવું જ્ઞાન થાય છે. આ અનુવ્યવસાય જ્ઞાનમાં ઘટજ્ઞાનરૂપ વ્યવસાય જ્ઞાન વિષય બને છે. અહીં આ વ્યવસાયાત્મક ઘટજ્ઞાન ચક્ષુસંયોગ-સંનિકર્ષથી ઉત્પન્ન થયું છે માટે ચક્ષુસંયોગરૂપ લૌકિક સંનિકર્ષથી પ્રયોજય વિષયતાવાળું છે. તેમજ તે અર્થ પટ: જ્ઞાન | જ્ઞાનલક્ષણારૂપ અલૌકિક સંનિકર્ષાત્મક અનુવ્યવસાય જ્ઞાનની વિષયતાનો આશ્રય પણ બનેલું છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે મયં પટર જ્ઞાન ચક્ષુસંયોગરૂપ લૌકિક સંનિકર્ષ પ્રયોજય વિષયતાવાળું છે તે સાથે જ અનુવ્યવસાય જ્ઞાનની વિષમતાવાળું પણ
આમ જ્ઞાતિ : સ્વરૂપ ઘટજ્ઞાનવિષયકજ્ઞાન બહિરિન્દ્રિયગ્રાહ્ય વિશેષગુણરૂપ | બન્યું. તે ગુણવાળો આત્મા થતાં તેમાં ભૂતત્વની અતિવ્યાપ્તિ થઈ. છે. ઉત્તર : આ આપત્તિ દૂર કરવા ગ્રાહ્યત્વ એટલે માત્ર જ્ઞાનવિષયતા ન કહીને જે
કેવળ લૌકિક સંનિકર્ષથી જ પ્રયોજય હોય, અર્થાત્ જે અલૌકિક સક્નિકર્ષનો વિષય ન | હોય તેવો જે બહિરિન્દ્રિયજન્યપ્રત્યક્ષવિષય, તેની જે સ્વરૂપયોગ્યતા તે ગ્રાહ્યત્વ સમજવું.
હવે આમ કહેવાથી ઉપર આપેલી અતિવ્યાપ્તિ નહિ આવે, કેમકે ઘટાનવાન મહમ્ એવું જે જ્ઞાન તે માત્ર લૌકિક સન્નિકર્ષથી પ્રયોજય નથી કિન્તુ અલૌકિક | સક્નિકર્ષની વિષયતાવાળું પણ છે. માટે તે જ્ઞાન વિિજિયહિવિશેષUવિન્દ્ર કહી | શકાય નહિ.
કહેવાનો આશય એ છે કે જ્ઞાતો પટ એવા પ્રત્યક્ષાત્મક અનુવ્યવસાય જ્ઞાનમાં ગઈ ! | પર: જ્ઞાન પ્રકાર માનેલું છે. માં પટ: જ્ઞાન એ ઉપનીત જે ઘટજ્ઞાનનું | જ્ઞાનલક્ષણાસગ્નિકર્ષજન્ય અનુવ્યવસાયાત્મક જ્ઞાન=ભાન તેનો વિષય બન્યું છે. એટલે
acoo Accesor
YYYYYYS ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૬
સંદગી