________________
88-वेदवादद्वात्रिंशिका
- ४९ नियन्त्रयति च हृदयगुहामतो गुहाध्यक्षोऽपि प्रोच्यते। तथाप्यसौ विश्वयोनिस्त्वस्त्येव। सोऽयं पुरुषो मूलतोऽवर्ण एकवर्णोऽपि सन् विश्वेऽनेकरूपेण विलसत्यतोऽनेकवर्णोऽपि ।
प्रस्तुतपद्योत्तरार्धेन श्वेताश्वतरमन्त्रद्वयमिदं तुलनीयम् - यच्च स्वभावं पचति विश्वयोनिः, पाच्यांश्च सर्वान् परिणामयेद्यः - इति (५-५), तथा - य एकोऽवर्णो बहुधा शक्तियोगाद्वर्णाननेकान्निहितार्थो दधाति - इति (४-१)। अयं परमात्मा यत् कुरुते तदाहतेनैवैतद्विततं ब्रह्मजालं
दुराचरं दृष्ट्युपसर्गपाशम् । अस्मिन्मग्ना मानवा मानशल्यै
विवेष्यन्ते पशवो जायमानाः ।।१८।। तत एवेदं ब्रह्मजालं विस्तृतम् । यच्च दुष्प्रवेशम्, दृष्टावुपसर्गभूतं च। तदन्तर्मग्ना नराः पशूभूय मानशल्येन विध्यन्ते । નિયત્રણ કરતો હોવાથી તે ગુફા-અધ્યક્ષ કહેવાય છે. અને છતાં તે વિશ્વયોનિ તો છે જ. તે પુરુષ મૂલમાં અવર્ણ કે એકવર્ણ હોવા છતાં વિશ્વમાં અનેકરૂપે વિલસતો હોવાથી અનેકવર્ણ પણ છે.
प्रस्तुत पधना उत्तरार्ध साथै श्वेताश्वतरना (५-५) मने (४-१) આ બે મંત્રો સરખાવવા જેવા છે. એ પરમાત્મા જે કરે છે તે કહે છે
અર્થ :- તેનાથી જ આ બ્રહાજાલ વિસ્તરેલું છે કે જે દુષાવેશ છે અને દષ્ટિને ઉપસર્ગ કરનાર છે. એ બ્રહાજાલની અન્દર મગ્ન એવા મનુષ્યો પશુ બની માનરૂપ શલ્યથી વિંધાય છે.
ભાવાર્થ :- અહીં કવિએ બ્રહ્માણ્ડને જાલરૂપે કલ્પી તેને ફેલાવનાર તરીકે પરમાત્માનો નિર્દેશ કરી સૂચવ્યું છે કે બ્રહાજાલને ફેલાવનાર १. ख- ०पासम् । ग-०मार्गम् । २. क- मननामान श०। ख.ग. - माननामान श०। ३. ख- विवेद्यन्ते । ग- वेष्ट्यन्ते। ४. ग- पाश०। ५. क- मानः |
-वेदोपनिषद्-28 अयं भावः । ब्रह्माण्डं नामैकं जालम्, यद्विस्तारकृत् परमात्मा । किमुक्तं भवति ? ब्रह्मजालविस्तारकृद्धीवरो व्याधो वा परमात्मैवेति । ___ अत्र जालस्य ब्रह्माण्डस्य च साधर्म्य स्पष्टम् । यथा जाले बद्धस्य चलनादिक्रिया दुर्घटा, तथा ब्रह्माण्डे बद्धस्यापि । यथा वा जालावरुद्धस्य सम्मोहो भवति, न च किमपि तस्य कर्तव्यतया प्रतिभासते, तथा ब्रह्माण्डनिरुद्धस्यापि । यथा वा लुब्धतया जालबद्धो मृगादिः तन्निहितकण्टकादेविषयो भवति, तथैव ब्रह्माण्डसक्तोऽपि पशुवद्विवशीभूय मानापमानशल्यैर्वेधविषयीभवन्ति, जर्जरीभवन्ति च । ___ अत्र जालितया परमात्मोपन्यासाद् निन्दास्तुत्यलङ्कारेण परमात्ममहिमैव गीतः। दृश्यते चैतादृग् वर्णनं श्वेताश्वतरेऽपि, यथा - य एको जालवानीशत ईशनीभिः, सर्वांल्लोकानीशत ईशनीभिः । इति (३-१), यथा च - एकैकं जालं बहुधा विकुर्वन् अस्मिन् क्षेत्रे જે જાલી ઘીવર કે પારધી તે તો પરમાત્મા જ છે. જાલ અને બ્રહ્માંડનું સામ્ય સ્પષ્ટ છે. જાલમાં ફસાયા પછી તેમાં ચાલવું, હરવું, ફરવું, નીકળવું મુશ્કેલ બને છે. બ્રહ્માણ્ડ પણ એવું જ છે. જાલમાં ફસનાર મુંઝાઈ જાય છે, તેને કાંઈ સૂઝતું નથી. બ્રહ્માડમાં પડેલની પણ એ જ દશા હોય છે. જાલમાં લોભાઈને ફસાએલ હરણ વગેરે પશુઓ તેના કાંટાઓ અને બંધનોથી ઘેરાઈ ઘવાય છે. બ્રહ્માડમાં પણ આસક્ત થઈ ગર્ક થએલ માણસો પશુની પેઠે લાચાર બની માનાપમાનના શલ્યોથી વિંધાય અને ઘવાય છે.
અહીં જાલ નાખનાર જાલી તરીકે વર્ણન કરી કવિએ નિંદાસ્તુતિ અલકાર દ્વારા પરમાત્માનો મહિમા જ ગાયો છે.
તુલના - પ્રસ્તુત પધમાં જાલી તરીકે પરમાત્માનું વર્ણન છે તેવું श्वेताश्वतरमा uel छ. भ ई ‘य एको जालवानीशत ईशनीभिः, सर्वांल्लोकानीशत ईशनीभिः' (3.१), एकैकं जालं बहुधा विकुर्वन् अस्मिन्